~~~ કાળી ચૌદસ ~~~
એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૃથ્વી પર નરકાસુર નામના દૈત્યના ત્રાસનો નાશ થયો હતો તેની સ્મૃતિમાં પરંપરાથી આ તહેવાર ઉજવાય છે ઉપરાંત આ દિવસે ' યમપૂજા ' કરવાથી નરકવાસ થતો નથી એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે .
આ દિવસે મા ભદ્રકાળી તથા મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે.
ॐ ह्रीं काली महाकाली कलि फट् स्वाहा ।
કેટલાક ગ્રંથોમાં આજનો દિ' રૂપચૌદસ તરીકે પણ ઓળખાયો છે એટલે કે આજના દિવસની સૂર્યોદય પહેલાં જે વ્યક્તિ જળમાં પોતાની રાશી પ્રમાણે દ્રવ્ય નાખીને સ્નાન કરે તેના રૂપની વૃદ્ધિ થશે . આજે મા પોતાના બાળકના આંખોમાં મેંશ આજે છે.
આના માટે એક લોકોઉક્તિ છે કે -
' કાળીચૌદસના આંજ્યા
કદી ન જાય ગાંજ્યા '
આજની રાત્રે સ્મશાનમાં તંત્રવિદ્યાના કે મેલીવિદ્યાના ઉપાસકો સાધના કરશે.
આજે શ્રી હનુમાનજીની પૂજા ઉત્તમ મનાય છે . આજના દિવસે સાળંગપુરમાં હવન થશે જેનો લાભ ગુજરાત સિવાયના અનેક રાજ્યના લોકો લશે.
ॐ हं हनुमते नम :
આજે ઘણી જગાએ શિવજીની માસિક પૂજા પણ થશે જે આજના દિવસે શ્રેષ્ઠ ફળદાયી છે .
આપ સૌ મિત્રોને આ પર્વના સર્વે પ્રાર્થનાઓ ફળદાયી નિવડે
એવી હ્રદયથી શુભકામના.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૃથ્વી પર નરકાસુર નામના દૈત્યના ત્રાસનો નાશ થયો હતો તેની સ્મૃતિમાં પરંપરાથી આ તહેવાર ઉજવાય છે ઉપરાંત આ દિવસે ' યમપૂજા ' કરવાથી નરકવાસ થતો નથી એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે .
આ દિવસે મા ભદ્રકાળી તથા મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે.
ॐ ह्रीं काली महाकाली कलि फट् स्वाहा ।
કેટલાક ગ્રંથોમાં આજનો દિ' રૂપચૌદસ તરીકે પણ ઓળખાયો છે એટલે કે આજના દિવસની સૂર્યોદય પહેલાં જે વ્યક્તિ જળમાં પોતાની રાશી પ્રમાણે દ્રવ્ય નાખીને સ્નાન કરે તેના રૂપની વૃદ્ધિ થશે . આજે મા પોતાના બાળકના આંખોમાં મેંશ આજે છે.
આના માટે એક લોકોઉક્તિ છે કે -
' કાળીચૌદસના આંજ્યા
કદી ન જાય ગાંજ્યા '
આજની રાત્રે સ્મશાનમાં તંત્રવિદ્યાના કે મેલીવિદ્યાના ઉપાસકો સાધના કરશે.
આજે શ્રી હનુમાનજીની પૂજા ઉત્તમ મનાય છે . આજના દિવસે સાળંગપુરમાં હવન થશે જેનો લાભ ગુજરાત સિવાયના અનેક રાજ્યના લોકો લશે.
ॐ हं हनुमते नम :
આજે ઘણી જગાએ શિવજીની માસિક પૂજા પણ થશે જે આજના દિવસે શ્રેષ્ઠ ફળદાયી છે .
આપ સૌ મિત્રોને આ પર્વના સર્વે પ્રાર્થનાઓ ફળદાયી નિવડે
એવી હ્રદયથી શુભકામના.
No comments:
Post a Comment