कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें

कुलदेवी और कुलदेवता की जानकारी सबमिट करें यहाँ प्रस्तुत है विभिन्न Nukh व गोत्रों की कुलदेवी और कुलदेवता की सूची का विवरण तथा सम्बन्धित विविध लेख। इन लेखों से आप अपने NUKH -गोत्रों के इतिहास,कुलदेवी और कुलदेवता इत्यादि के बारे में जानकारी प्राप्त कर सकते हैं। यदि आप अपने समाज से सम्बंधित कोई लेख इस ब्लॉग में जोड़ना चाहते हैं तो आपका लेख इस लिंक पर भेज सकते हैं अन्य NUKH - गोत्रों की कुलदेवियों की सूची...को भी जोड़ने का क्रम जारी है। यदि आप अपने कुलदेवी और कुलदेवता के बारे में कोई जानकारी देना चाहते हैं तो कृपया अपना लेख ऊपर दिए गए E- MAIL - bhatiacommunity@gmail.com पर सबमिट करें

Saturday, October 28, 2017

ऋग्वेद में ऋषभ और अरिष्टनेमी – दो तीर्थंकरों की चर्चा

ऋग्वेद में ऋषभ और अरिष्टनेमी – दो तीर्थंकरों की चर्चा 

 ऋग्वेद में ऋषभ और अरिष्टनेमी – दो तीर्थंकरों की चर्चा

जैन धर्म की मान्यता के अनुसार यह काफी पुराना और शाश्वत धर्म है। यह अनादि काल से प्रारंभ हुआ है। जैन धर्म में कुल 24 तीर्थंकरों की मान्यता है। ऋग्वेद में ऋषभ और अरिष्टनेमी – दो तीर्थंकरों की चर्चा हुई है। वायु पुराण एंव भागवत पुराण ने ऋषभदेव को नारायण का अवतार घोषित किया। प्रथम तीर्थकर ऋषभ का प्रतीक सांड है। माना जाता है कि उन्होंने कैलाश पर्वत पर अपने शरीर का त्याग किया था। येआदिनाथ के नाम से भी जाने जाते हैं। दूसरे तीर्थकर अजित का प्रतीक हाथी है। 22वें तीर्थंकर नेमीनाथ का प्रतीक शंख है। 23वें तीर्थकर पाश्र्वनाथ का प्रतीक सांप है। 24वें तीर्थंकर महावीर का प्रतीक सिंह है। प्रारंभिक भागवत पुराण में ऋषभदेव को विष्णु का अवतार माना गया है। 22वें तीर्थंकर अरिष्टनेमी को भी वसुदेव कृष्ण का भाई बताया जाता है। पाश्र्वनाथ की माता का नाम रानी वामा था। पार्श्वनाथ वैदिक कर्मकाण्ड और देववाद के कटु आलोचक थे। इन्होंने चार व्रत -अहिंसा, अचौर्य, अपरिग्रह और सत्यवादिता के पालन पर जोर दिया।

जैन अनुश्रुतियों के अनुसार वर्धमान पहले ऋषभदत्त नामक ब्राह्मण की पत्नी देवनंदा के गर्भ में आए। परंतु, अभी तक सारे जैन तीर्थकर क्षत्रिय वंश में उत्पन्न हुए थे, इसलिए इन्द्र ने वर्धमान को देवनंदा के गर्भ से हटाकर त्रिशला के गर्भ में स्थापित कर दिया। 23वें तीर्थकरपार्श्वनाथ बनारस के राजा अश्वसेन के पुत्र थे। 100 वर्ष की अवस्था में बगाल के सम्मेद शिखर पर उन्होंने अपने शरीर का त्याग किया।महावीर का जन्म 540 ई.पू. में वैशाली के निकट कुंड ग्राम में हुआ था। उनके पिता का नाम सिद्धार्थ था जो ज्ञात्रिक गण के प्रधान थे। उनकी माता त्रिशला थी जो चेतक की बहन थी। उनकी पत्नी का नाम यशोदा था। फिर उनकी प्रियदर्शना नामक एक पुत्री पैदा हुई। प्रियदर्शना का विवाह जमाली से हुआ। जमाली ने स्वयं महावीर से दीक्षा ली। आगे जाकर उसे महावीर से मतभेद हो गया। उसके बाद उसने एक अलग संप्रदाय बहुरतवाद चलाया।

कल्पसूत्र और आचारंगसूत्र में, महावीर की कठिन तपस्या की चर्चा की गई है। 30 वर्ष की अवस्था में उन्होंने गृह त्याग किया। 42 वर्ष की अवस्था में जम्बक ग्राम में ऋजुपालिका नदी के किनारे साल वृक्ष के नीचे उन्हें कैवल्य (ज्ञान) की प्राप्ति हुई। अत: वे केवलिन कहलाने लगे। इन्द्रियों को जीतने के कारण उन्हें जिन कहा गया। पराक्रम दिखने के कारण उन्हें महावीर कहा गया।

24 तीर्थकरों की परंपरा को स्वीकार करने से कालदोष उत्पन्न हो जाता है। इसके मानने से जैन धर्म की स्थापना का काल लगभग 900 ई.पू. हो जाता है। परन्तु जैसा कि ज्ञात होता है कि मध्य गंगा घाटी 600 ई.पू. के लगभग आबाद हुई, जबकि प्रारंभिक 15 तीर्थकर इसी क्षेत्र से आये थे। अत: जैन धर्म का वास्तविक संस्थापक महावीर को ही माना जाना चाहिए। महावीर से पूर्व जैन धर्म को निग्रंथ कहा जाता था। इन्होंने पार्श्वनाथ के चार व्रत की सूची में पाँचवें व्रत के रूप में ब्रह्मचर्य को शामिल किया। आजीवक संप्रदाय की स्थापना के पूर्व मस्करी पुत्र गोशाल छह वर्ष तक, महावीर की कठोर तपस्या का सहभागी रहा। और उसके पश्चात् दोनों में मतभेद उत्पन्न हो गया। तीर्थंकरों की परंपरा केवल जैन धर्म की ऐतिहासिकता प्रदर्शित करने के लिए अपनायी गई है। कैवल्य ज्ञान प्राप्त करने के बाद महावीर ने 30 वर्ष तक समाज में उसका प्रकाश फैलाया। चंपा, वैशाली, राजगृह, नालन्दा, श्रावस्ती और कौशांबी उनके प्रमुख केंद्र थे। दिगम्बर मान्यता के अनुसार, महावीर का प्रथम उपदेश राजगृह के वितुलाचल पर्वत पर हुआ। कैवल्य प्राप्ति के पश्चात् महावीर ने राजगृह में मेघकुमार को दीक्षा दी। कुंडग्राम में उन्होंने देवनंदा ब्राह्मणी और ब्राह्मण ऋषभदत को दीक्षा दी। उसी समय उसने अपनी पुत्री प्रियदर्शना और जमाली (जमाता) को भी दीक्षा दी। कौशांबी में उन्होंने राजा शतानिक के पुत्र उदयन को दीक्षा दी।

राजवंश का संरक्षण ही जैन धर्म के प्रचार-प्रसार का सबसे बड़ा कारण बना। महावीर स्वामी के तात्कालिक वज्जि, लिच्छवि तथा मगध के राजवंशों से पारिवारिक संबंध थे। जैनों और बौद्धों दोनों की ही मान्यता है कि मगध के शासक अजातशत्रु और बिंबिसार उनके संरक्षक थे। उदयन भी एक जैन था। चंद्रगुप्त मौर्य जैन था। उसने श्रवण बेलगोला में प्राण त्यागे थे। चंद्रगुप्त का पौत्र सम्प्रति, एक समर्पित जैन था और जिस तरह अशोक ने बौद्ध धर्म के प्रसार के लिऐ कार्य किया उसी प्रकार सम्प्रति ने जैन धर्म के विकास के लिए कार्य किए। माना जाता है कि 468 ई.पू. में 72 वर्ष की अवस्था में राजा हस्तिपाल के यहाँ पावापुरी नामक स्थान पर उनकी मृत्यु हो गई। इस प्रसंग में यह स्मरण रखना चाहिए कि महावीर के जन्म और मृत्यु की तिथियाँ विवादास्पद हैं। कुछ विद्वानों ने उनकी जन्म तिथि 599 ई.पू. तथा मृत्यु 527 ई.पू. माना है।

जैन साहित्य अधिकांशतः प्राकृत में है कितु परवर्ती साहित्य का सृजन संस्कृत में ही किया गया। तृतीय शताब्दी ई.पू. में संग्रहित ग्रंथों को देवर्षि ने छठी शताब्दी ई. में व्यवस्थित किया था। प्रारम्भिक जैन ग्रंथों में 14 पर्व एवं 12 अंग उल्लेखनीय हैं परन्तु पर्व अब विलुप्त हो गये हैं। अंगो में आचारांग, सूत्रकृत, स्थान, समवाय, भगवती, ज्ञानधर्मकथा, उपासक-दशा, अन्तकृतदशा, अनुत शैपपातिक दशा, एव विपाक आदि मुख्य हैं। इनके अतिरिक्त चार मूल – उत्तराध्ययन, आवश्यक, दशवैकालिक एव पिण्डनियुक्ति भी उपलब्ध हैं। परवर्ती ग्रंथों में उमास्वाति कृत तत्वार्थाधिगमसूत्र महत्त्वपूर्ण है, जिसके आधार पर द्रव्य सग्रे (नेमिचन्द्र कृत), स्यादवाद मजरी (मल्लिसेन द्वारा रचित), न्यायावतार (सिद्धसेन दिवाकर कृत) की रचना हुई।

द्रव्य सिद्धान्त- जैन विचारकों के अनुसार संसार का कोई भी पदार्थ नष्ट नहीं होता। सभी पदार्थ शाश्वत हैं। नष्ट प्रतीत होने का कारण उनके रूप में परिवर्तन है। जगत में द्रव्य छ: प्रकार के होते हैं- (1) जीव, (2) पुद्गल, (3) आकाश, (4) धर्म, (5) अधर्म तथा (6) काल। प्रत्येक जीव ज्ञान-सम्पन्न होता है किन्तु आवरण के कारण इसका ज्ञान आच्छना रहता है।

जीव- जीव शब्द से तात्पर्य है, वह जो जीवित है या प्राणवान है। जीव अनन्त, नित्य तथा अनेक इन्द्रियवाला कहा गया। जीव की समस्त क्रियाये उसके अपने किये कर्म के फलस्वरूप हैं, उसे कर्ता एवं भोक्ता भी माना गया है। जीव को अनन्त ज्ञान, अनन्त श्रद्धा, अनन्त शान्ति, अनन्त वीर्ययुक्त तथा पूर्ण माना गया। जीव दो तरह के कहे गये हैं – मुक्त (मोक्ष प्राप्त) एवं बद्ध (बन्धनयुक्त)। बद्ध को भी दो भागों में विभक्त किया है- त्रस्त (गतिमान) एवं स्थावर (गतिहीन)। स्थावर जीवों में जल, अग्नि, वायु, वनस्पति का शरीर (काया) सर्वथा अपूर्ण होता है। इनके मात्र स्पर्शेन्द्रिय होती है तथा त्रस्त में दो से पांच इन्द्रिय होती हैं।

अन्य द्रव्यों के समान जीव में अवयव (शरीर) होते हैं। अत: यह अवयवी कहलाता है। जीव के आकार को सांसारिक दशा में घटने बढ़ने वाला माना है। उसके प्रत्येक भाग में चैतन्य या बोध व्याप्त है, चैतन्य को आत्मा की विशेषता मान लेने पर सम्पूर्ण शरीर में उसका अस्तित्व मानना युक्तिसंगत है अर्थात् सम्पूर्ण शरीर में आत्मा का विस्तार हो सकता है। इसकी तुलना दीपक से की जाती है। जो कमरे को पूरी तरह प्रकाशित करता है। यद्यपि पाश्चात्य दर्शनिक दोकार्त्त आदि चैतन्य एवं विस्तार को परस्पर विरोधी मानते हैं। उनकी धारणा है कि विस्तार मात्र जड द्रव्यों एवं चैतन्य केवल आत्माओं में पाया जाता है जो संकुचित होता है।

ज्ञान को जीव का स्वरूप माना है न कि विशेषण। अत: वह बिना किसी साधन के प्रत्येक वस्तु को यथार्थ रूप में जान सकता है, यदि कोई तथ्य बाधक न हो। बाह्य चक्षु आदि से इस प्रकार की बाधायें दूर होती हैं। जीव के आशिक ज्ञान का कारण कर्म का आवरण (अविद्या) है जो जीव की प्रत्यक्ष शक्ति में बाधक है। पूर्ण ज्ञान जीव का स्वरूप माना गया है। अत: आशिक या अस्पष्ट ज्ञान की अवस्था उसके पतन की द्योतक कही गयी है। ज्ञान के बिना जीव या जीव के बिना ज्ञान की कल्पना नहीं की जा सकती। ज्ञान की पूर्णता में जीव संसार में रहते हुए सर्वज्ञ हो जाता है एवं सब वस्तुओं को यथार्थ रूप से जानने लगता है। इसे पूर्ण ज्ञान (केवल्य ज्ञान) कहा गया जो महावीर को प्राप्त हुआ था। उक्त ज्ञान ज्ञानेन्द्रिय आदि वाह्य साधनों की सहायता के बिना स्वतः उत्पन्न होता है।

अजीव या जड़ द्रव्य- दूसरा तत्त्व अजीव, पांच कहे गये हैं- काल, आकाश, धर्म, अधर्म एवं पुद्गल। ये तत्त्व जीवन एवं चेतना विहीन हैं। भिन्न-भिन्न क्षणों में वर्तमान रहना काल कहा गया है। अवस्थाओं में परिवर्तन, गति (किसी वस्तु की भिन्न-भिन्न अवस्थायें), प्राचीनता एवं नवीनता का अस्तित्व काल को सिद्ध करते हैं। यह अनस्तिकाय है, अतः दृष्टिगोचर नहीं होता है। फलस्वरूप अनुमान से सिद्ध माना गया आकाश अनन्त है इसे लोकाकाश (जहाँ गति संभव) एवं अलोकाकाश (गति असंभव) दो भागों में विभक्त किया गया है। पुद्गल स्पर्श, रूप (वर्ण), रस एवं गन्ध से युक्त माना है। जड़ तत्त्व को पुद्गल कहते हैं जो नित्य एवं अणुमय होता है जिससे अनुभव की समस्त वस्तुएं बनी हैं। यह सीमित आकृति रखने वाला द्रव्य है। ज्ञानेन्द्रिय एवं मानस और समस्त प्राणियों के शरीर की रचना इसी से मानी गई। जीवों से युक्त ब्रह्मांड के सब अणुओं में जीवों का निवास रहता है। जैनदर्शन में धर्म, अधर्म का प्रयोग नैतिक या धार्मिक अर्थ (पाप-पुण्य) में नहीं किया गया बल्कि इनका एक विशेष अभिप्राय है। धर्म अधर्म का अस्तित्व अनुमान से सिद्ध होता है जो क्रमशः गति (धर्म) स्थिरता (अधर्म) के मूल कारण है। जीव या अन्य किसी जड़ वस्तु की गति के लिए सहायक द्रव्य की आवश्यकता होती है, जिनके कारण गति संभव होती है, उसे धर्म कहा गया। किन्तु धर्म केवल गतिशील द्रव्यों की गति में सहायक हो सकता। मछली का तैरना जल के कारण (जल का अनुकूल आधार होने से) संभव होता है, जल मछली को तैरने के लिए प्रेरणा नहीं देता। द्रव्यों को रखने में अधर्म को सहायक माना गया। पथिक के विश्राम में पेड़ की सहायक होती है। इस तरह दोनों परस्पर विराधी तत्त्व हैं कितु दोनों में समानतायें भी देखी जाती हैं क्योंकि दोनों नित्य, निराकार, गतिहीन एवं लोकाकाश में व्याप्त हैं। यहाँ ध्यातव्य है की कल्पवृक्ष की परिकल्पना जैन धर्म से सम्बद्ध है।

बन्धन एवं मोक्ष- जीव के बन्धन में पड़ने का कारण उसका शरीर धारण करना है। जीव एवं पुद्गल (शरीर) का संयोग ही बन्धन की अवस्था मानी गई। अतः जीव को कष्टमय जीवन व्यतीत करना होता है। इस सांसारिक अवस्था में जीव का सहज एवं स्वाभाविक रूप उसके बाह्य रूप से आच्छादित हो जाता है। उक्त बाधाओं के दूर होने पर जीव स्वाभाविक स्वरूप तथा अनन्त ज्ञान, दर्शन, वीर्य तथा आनन्द प्राप्त करता है। यहाँ यह प्रश्न किया जा सकता है कि जीव के शरीर धारण करने या पुनर्जन्म के क्या कारण हैं? जैन दर्शन के अनुसार, कर्म एवं संस्कारों के कारण जीव शरीर धारण करता है।

कर्म एक प्रकार से अति सूक्ष्म आणविक द्रव्य के रूप में परिकल्पित किये गये (कर्मवर्गणा) हैं। इन कर्म द्रव्यों का जीव में प्रवेश आस्रव कहा गया। आस्रव के संबंध से जीव अपने स्वरूप को भूलकर कर्म के बन्धन में पड़ जाता है। उसे बन्धन या पुनर्जन्म कहते हैं। जैन विचारधारा में जीव का बार-बार जन्म ग्रहण करना ही बन्धन है। उमास्वाती का कथन है कि जीव कषायों (मानसिक विकार) के संसर्ग से अपने किये कमों के अनुसार विभिन्न शरीर धारण करता है अर्थात् कषायों के कारण कर्मानुसार जीव का पुद्गल से आक्रान्त हो जाना ही बन्धन है। अत: जीव के शरीर धारण करने या पुनर्जन्म का कारण कर्म है। उमास्वाति ने बन्धन के पांच कारणों का उल्लेख किया है – मिथ्यादर्शन, अविरति (असंयम), प्रमाद (असावधानी) योग तथा कषाय (मानसिक विकार)। मनुष्य के समस्त सुख-दुख उसके कर्म के अधीन कहे गये हैं।

यह माना गया कि जीव अपने प्रवृत्तियों के कारण ही विविध शरीर धारण करता है एवं पूर्व-जन्म के विचार, वचन तथा कमों के कारण वासनाओं की उत्पत्ति होती है। मान, माया, मोह, लोभ, क्रोध आदि वासनायें स्वभावत: तृप्त होना चाहती हैं और पुद्गलों को अपनी ओर आकृष्ट करती हैं। यही कारण है कि अनेक जीव विविध शरीर धारण करते हैं। जीव विशेष की ओर कितने एवं किस प्रकार के पुद्गल कण आकृष्ट होंगे, यह अपने कर्मों एवं वासना पर निर्भर करता है और जीव अपने कर्मानुसार शरीर धारण करता है। कर्म एवं जीव का संयोग दूध एवं जल के समान माना गया। अत: कहा जा सकता है कि कर्म संयुक्त जीव बन्धन को प्राप्त है एवं कर्मफल को भोगे बिना मुक्ति नहीं प्राप्त कर सकता।

त्रिरत्न

जैन दर्शन का अन्य महत्त्वपूर्ण पक्ष त्रिरत्न की अवधारणा है। त्रिरत्न के अंतर्गत सम्यक् दर्शन, सम्यक ज्ञान व सम्यक् चरित्र। जैन धर्म में सम्यक् का अर्थ है सही विश्वास या श्रद्धा से। ये त्रिरत्न मोह प्राप्ति के साधन हैं।

समुचित साधना द्वारा कर्मफल से मुक्ति प्राप्त करना ही निर्वाण का मार्ग कहा गया। कर्मबन्धन से मुक्ति का साधन त्रिरत्न को माना है। जैसा विदित है कि जीव एवं कर्म का संयोग ही बन्धन का कारण है अत: इसके वियोग द्वारा ही मोक्ष संभव है। इसके लिए आवश्यक है कि पहले पूर्वजन्म के कर्मफलों का नाश किया जाये एवं इस जन्म में नये कर्मों के प्रवाह को रोका जाये। त्रिरत्न का अभ्यास तथा अनुशीलन इसे प्रतिबन्धित करने में सहायक होता है। त्रिरत्न: सम्यक् दर्शनं, सम्यक् ज्ञान एव सम्यक् चरित्र की जैन साहित्य मे विस्तृत व्याख्या मिलती है।

सम्यक् दर्शन- यथार्थ ज्ञान को अपनाये जाने की प्रवृत्ति को सम्यक् दर्शन कहा गया। सम्यक् दर्शन से तात्पर्य सात तत्त्वों में विश्वास रखना है जैसे जीव, अजीव, आस्रव, बन्ध, संवर, निझर एव मोक्ष। जीव-अजीव दो स्वतंत्र तत्त्वों के संयोग से सृष्टि का क्रम चलता है और अनादि विश्व में उत्थान-पतन की प्रक्रिया निरन्तर रहती है। मनुष्य के अन्तिम सत्य के अज्ञान तथा राग (सुख भोगने की आकांक्षा) के फलस्वरूप अपने द्वारा किये गये कर्मों से परमाणुओं के जीव में प्रवेश को आस्रव कहा है। जिस प्रकार विभिन्न स्रोतों से जल एक जलाशय में एकत्र होता रहता है, उसी प्रकार कमों का प्रवेश जीव में होता है। आस्रव के जीव में प्रवेश से जीव बन्धन में पड़कर शरीर धारण करता है एवं आवागमन की प्रक्रिया प्रारम्भ हो जाती है। बन्ध से मुक्ति हेतु दो बातें आवश्यक हैं- प्रथम जीव के नये कमों के प्रवाह को रोकना जिसे संवर कहा है। यह संयम एवं सदाचार से संभव है। पूर्व कर्म के क्षय की प्रक्रिया को निर्झर (निर्जर) की संज्ञा दी गई है जो आत्म अनुशासन तथा कठोर तपस्या से संभव है।

जीव के कम से पूर्णत: मुक्त हो जाने की स्थिति को मोक्ष कहा है, इस अवस्था में जीव अपने मौलिक एवं विशुद्ध रूप को प्राप्त करने में सफल होता है। यह सप्तस्तरीय प्रक्रिया जीव के बंधन से मुक्ति के उपाय को स्पष्ट करती है।

सम्यकज्ञान- असंदिग्ध एवं दोषरहित ज्ञान को सम्यक् ज्ञान की संज्ञा दी गई। ज्ञान के पाँच प्रकार माने गये हैं। प्रथम् मतिज्ञान जो इन्द्रिय एवं मन द्वारा प्राप्त होता है, यथा नाक से गन्ध का ज्ञान। द्वितीय, श्रुतिज्ञान कान द्वारा सुनने से प्राप्त होता है। तृतीय अवधिज्ञान (या दिव्य ज्ञान) कर्मों के क्षय से जीव में परिष्कार की अवस्था में सूक्ष्म द्रव्यों को जान लेने के सामथ्र्य को कहा गया। चतुर्थ मन-पर्याय से अभिप्राय दूसरों के मन की बात जान लेना है। पंचम केवल ज्ञान से तात्पर्य सब पदार्थों का यथावत् विभिन्न रूपों में सूक्ष्मतम ज्ञान है। इस अवस्था (केवल ज्ञान की) में ज्ञान के बाधक सभी कर्म आत्मा से पूर्णत: अलग हो जाते हैं। यह अनन्त एवं पूर्ण ज्ञान है जो मुक्त जीवों को ही प्राप्त होता है। स्मरणीय है कि केवल ज्ञान की प्राप्ति में भी बाधक तत्त्व कर्म ही होते हैं, जिनके उन्मूलन से ही यह ज्ञान प्राप्त होता है।

सम्यक् चरित्र से अभिप्राय जिसे सत्य रूप में स्वीकार किया जा चुका हो, उसे चेष्टापूर्वक अभ्यास द्वारा कार्यरूप में परिणत किया जाना चाहिये। दूसरे शब्दों में, अनुचित कार्यों का निषेध एवं हितकर कार्यों का आचरण ही सम्यक् चरित्र है। महावीर द्वारा निर्देशित पंच महावत का पालन भी सम्यक चरित्र में सम्मिलित किया गया है।

अहिंसा अर्थात् जीवों के प्रति संयमपूर्ण व्यवहार ही अहिंसा हैं। असंख्य एवं विविध अवस्थाओं में स्थित जीवों (पृथ्वी, जल एवं वायुमण्डल में स्थित) के प्रति मन, वचन एवं कर्म द्वारा किया कोई भी असंयत आचरण हिसा कहा जाएगा। सभी जीव समान हैं अत: जिस प्रकार के आचरण की हम दूसरों से अपने लिए अपेक्षा करते हैं वैसा ही आचरण दूसरों के प्रति करना चाहिए। अहिंसा के इस सिद्धान्त के पालन हेतु अनेक नियमों की अनुपालना बताई गई है। इतना ही नहीं मधुर भाषण द्वारा वाचिक हिंसा से बचने का भी निर्देश मिलता है। सम्य अर्थात् असत्य वचन का परित्याग तथा सत्य एवं मधुर संभाषण करना। क्रोध, लोभ की अवस्था में मौन रहना श्रेयस्कर कहा गया। अस्तेय अर्थात् दूसरों की वस्तु बिना अनुमति के नहीं ग्रहण करना एवं न ही इच्छा रखना। कहा गया है कि प्राण जीव का आन्तरिक जीव है तथा धन सम्पत्ति बाह्य। अत: दोनों की पवित्रता आवश्यक है। अपरिग्रह अर्थात् जिन वस्तुओं से इन्द्रिय सुख की उत्पत्ति तथा आसक्ति का भाव उत्पन्न होता है तथा जीव बन्धन में पड़ता है उन विषयों का त्याग आवश्यक है। शब्द, स्पर्श, रूप, रस एवं गन्ध से सम्बद्ध सभी विषय त्याज्य हैं। जैन भिक्षुओं के त्याग की पराकाष्ठा वस्त्र तक के त्याग में देखी जाती है। ब्रह्मचर्य से तात्पर्य मन, वचन एवं कर्म द्वारा वासनाओं का परित्याग करना है। जैन धर्म में परलोक में भी सुख की आकांक्षा अवांछनीय मानी है। इस दृष्टि से चार बातों का निषेध किया है – अन्य स्त्री को देखना, संभाषण करना, संसर्ग का ध्यान तथा एकांकी नारी के गृह में निवास करना।

बौद्धों की भांति जैन धर्म में भी गृहस्थों एवं भिक्षुओं के लिए दो प्रकार की साधना के विधान थे। गृहस्थों के लिए विधान अणुव्रत कहे गये, जबकि सन्यासियों के लिए नियम अधिक कठोर थे अत: महाव्रत की संज्ञा दी गई। अपरिग्रह का अभिप्राय गृहस्थ के लिए इच्छाओं को सीमित रखना है कितु भिक्षुओं के लिए पूर्ण त्याग अर्थात् भिक्षापात्र को भी वह अपना नहीं कह सकते। इसी प्रकार ब्रह्मचर्य का तात्पर्य गृहस्थों के लिए पति-पत्निचर्या तक सीमित कर दिया। बौद्ध धर्म के विपरीत जैन धर्म में कैवल्य का मार्ग केवल भिक्षुओं के लिए खुला था, सामान्य गृहस्थों के लिए नहीं।

सात चरणों में अभिव्यक्त कर सकते हैं जिसे सप्त भगीनय कहा गया। इस नय धारणा के अनुसार किसी वस्तु विशेष से उसके लक्षण का सम्बन्ध स्थापित किया जाता है। उसे है (अस्ति) कहकर अभिव्यक्ति दी जाती है। एवं जिस धारणा से वस्तु विशेष का अन्य वस्तु के लक्षण से सम्बद्ध किया जाता है उसे नहीं है (नास्ति) शब्द से सम्बोधित किया जाता है। किंतु इस नय पद्धति में स्यात् शब्द जोड़ने से यह इंगित करना चाहते हैं कि कोई नय एकाकी या निरपेक्ष रूप से सत्य नहीं है बल्कि अन्य संभावनायें निहित होती हैं। सप्तभगीनय इस प्रकार बताया गया है- शायद है (स्यात् अस्ति), शायद नहीं है (स्यात् नास्ति), शायद है भी और नहीं भी (स्यात् अस्ति नास्ति), शायद अनिर्वचनीय है (स्यात् अवक्तव्यः), शायद है और अनिर्वचनीय है (स्यात् अस्ति व अवक्तव्यः), शायद नहीं है और अनिर्वाचनीय है (स्यात् नास्ति व अवक्तव्यः), शायद है, नहीं है और अनिर्वचनीय है (स्यात् अस्ति व नास्ति व अवक्तव्य:)।

जैनाचायों के इस सप्तभंगीनय की आलोचना श्री रामानुजाचार्य ने की है। उनके अनुसार भाव एवं अभाव दोनों परस्पर विरोधी गुण हैं जो किसी एक पदार्थ में नहीं हो सकते। शंकराचार्य की भी यही मान्यता थी। वस्तुत: सप्तभगीनय के चार चरण ही सार्थक हैं क्योंकि जैन आगमों में विधि, निषेध, उभय और अनुभव चार पक्षों का प्रतिपादन किया है अत: नय सिद्धान्त के प्रथम चार वक्तव्य महत्त्वपूर्ण हैं।

जैनधर्म एवं राज्याश्रय- तत्कालीन अनेक राजवंशों के शासक महावीर के अनुयायी थे जिनके प्रयासों से उनके मत का विशेष प्रचार हुआ। जैन धर्म के अनुयायी मगध शासक बिम्बिसार एवं अजात शत्रु को अपना आश्रयदाता मानते हैं, यद्यपि बौद्ध भी इन्हें अपना आश्रयदाता स्वीकार करते थे। रानी चेलना के प्रभाव से बिम्बिसार महावीर के उपदेश सुनने के लिए जाया करते थे। महावीर के मामा लिच्छवी राजा चेटक ने अपना नाम जियसतु (जितशत्रु) रख लिया था।

जैसा विदित ही है कि चेटक की एक पुत्री चलना बिम्बिसार की रानी थी, चेटक की दूसरी पुत्री प्रभावती का विवाह सिन्धु सौवीर जनपद के शासक उदयण से हुआ था। तीसरी पुत्री पद्मावती का विवाह चम्पा के राजा दधिवाहन के साथ सम्पन्न होने का उल्लेख मिलता है। पद्मावती की पुत्री चन्दना के प्रथम जैन भिक्षुणी बनने की जानकारी मिलती है। चेटक की चतुर्थ पुत्री मृगावती का सम्बन्ध कौशाम्बी के शतानीक से हुआ था। एक पुत्री शिवा अवन्ति राजा चण्ड प्रद्योत की रानी थी। चेटक की पांचों पुत्रियों ने सौवीर, अंग, वत्स, अवन्ति एवं मगध राज्यों में जैनधर्म के प्रचार एवं प्रसार में सहयोग प्रदान किया। इनके प्रयासों से महावीर का प्रभाव विस्तृत भू भाग में फैल गया था। चम्पा नगर को जैन धर्म का प्रमुख केन्द्र कहा गया है। परिशिष्टपर्वन में वर्णन मिलता है कि अजातशत्रु ने चम्पा को अपनी राजधानी बना लिया था। महावीर की मृत्यु के समय काशी, कौशल के 18 गण राजाओं, 9 मल्लों एवं 9 लिच्छवियों ने सम्मिलित रूप से एक प्रकाशोत्सव किया था, यह तथ्य उनके निजी जीवन एवं राज्यों पर जैन धर्म के प्रभाव का द्योतक है।

दक्षिण भारत में कर्नाटक में इस धर्म का पुरातात्विक साक्ष्य तीसरी सदी ई.पू. से प्राप्त होता है। माना जाता है 5वीं सदी से कर्नाटक में जैन मठ स्थापित होने लगे जिसे वसदि कहा जाता था। चौथी सदी ई.पू. में इसका प्रसार उड़ीसा कलिंग क्षेत्र में हुआ। पहली सदी ई.पू. में कलिंग के शासक खारवेल ने संरक्षण दिया। दूसरी सदी या पहली सदी ई.पू. में इसका प्रसार तमिलनाडु हुआ। मथुरा में भी जैन धर्म का प्रसार हुआ। यह बात एक जैन मन्दिर अवशेषों से ज्ञात होती है। इसकी पुष्टि कल्पसूत्र एवं अस्थविरावली से भी होती है। जैन मुनि कालकाचार्य की कथा से ज्ञात होता है कि उज्जैन क्षेत्र में जैन धर्म का प्रसार पहली शताब्दी में हुआ। पश्चिम भारत में ढांक की गुफाओं में ऋषभदेव, पार्श्व, महावीर आदि जैन तीर्थंकरों की मूर्तियाँ प्राप्त होती है। दिगंबर संप्रदाय दक्षिण भारत विशेषतः कर्नाटक उतर भारत एवं मध्य भारत में प्रचलित था। श्वेताम्बर संप्रदाय का गुजरात, राजस्थान, मध्य भारत, पंजाब और हरियाणा में प्रसार था। ह्वेनसांग के कथनानुसार, श्वेताम्बर और दिगम्बर संप्रदाय के साधु तक्षशिला से पूरब में विपला तक पाये जाते हैं। पूर्व में पुण्ड्वर्धन और समतट (दक्षिण पूर्वी बंगाल) में निग्रंथ काफी संख्या में मिलते हैं। अधिकांश जैन, व्यापार एवं उद्योग में लगे हुए थे किन्तु महाराष्ट्र एवं कर्नाटक में कुछ जैन खेती भी करते थे। 5वीं सदी से 12वीं सदी तक दक्षिण भारत के गग, कदम्ब, चालुक्य और राष्ट्रकूट शासकों ने जैन धर्म को संरक्षण दिया। राष्ट्रकूट के काल में जिनसेन एंव गुणभद्र नामक जैन कवि हुए। राष्ट्रकूट शासक अमोद्यवर्ष स्वयं एक जैन था और उसने रत्नमालिका ग्रंथ की रचना की। 11वीं और 12वीं शताब्दी में गुजरात में दो महत्वपूर्ण जैन शासक सिद्धराज एवं कुमार पाल हुए।

कुमार पाल के अंतर्गत होमचंद्र नामक जैन विद्वान् रहते थे। उसी के लेखन के आधार पर जैन धर्म से संबंधित तिथियां स्पष्ट की जाती हैं। हेमचंद्र ने ही अपभ्रंश भाषा की व्याकरणबद्ध किया। यद्यपि हेमचंद्र शवेतांबर संप्रदाय से सम्बद्ध थे, तथापि वे दोनों संप्रदायों के लिए मान्य थे।

प्रमुख शिष्य- महावीर के प्रमुख 11 शिष्यों के नाम मिलते हैं जो जैन धर्म के प्रमुख आचार्य थे। जैन संघ में शिष्यों को गणधर कहा जाता था। आचार्य के शिष्य-प्रशिष्यों के संगठन को गण कहा गया है। जैन आचायों में गर्दभालि का प्रमुख स्थान माना जाता है जिसने काम्पिल्य के राजा संजय को भिक्षु बनाया था। अन्य महत्त्वपूर्ण जैन आचार्यों में आनन्द (वाणियग्राम के व्यापारी), कामदेव, चुलनीपिया, सुरदेव, चुल्लसयग, कुण्डकोलिय, सद्दालपुत्र, महासयग, नन्दिणीपिया, सालिहीपिया का उल्लेख किया जा सकता है। आर्य सुधर्मा को प्रथम श्रेर माना जाता है जो महावीर की मृत्यु के बीस साल बाद मरे। शभुतविजय तथा भद्रबाहु षष्ठ नदराजा के समकालीन थेर थे।

जैन संघ- महावीर ने अपने समस्त अनुयायियों को 11 गणों में विभाजित किया और प्रत्येक गण का एक प्रधान नियुक्त करके धर्म प्रचार का उत्तरदायित्व उन्हें सौंपा। जैन संघ के सदस्य 4 भागों में विभाजित थे- (1) भिक्षु, (2) भिक्षुणी, (3) श्रावक और (4) श्राविका। इनमें से भिक्षु और भिक्षुणी सन्यासी जीवन व्यतीत करते थे जबकि श्रावक और श्राविका गृहस्थ थे।

जैन संघ में विभाजन- महावीर के पश्चात् गौतम, इंद्रभूति सुधर्मन और जम्बूस्वामी की परंपरा दिगम्बर एवं श्वेताम्बर दोनों ही संप्रदायों को मान्य थी। महावीर की मृत्यु के पश्चात् आर्य सुधर्म्रन ने जैन संघ का नेतृत्व किया। उसके बाद जम्बूस्वामी ने नेतृत्व अपने हाथ में लिया।जम्बूस्वामी अन्तिम केवलिन थे। उसके पश्चात् कैवल्य के मार्ग बंद हो गए। माना जाता है कि 200 ई.पू. में मगध में एक भयंकर अकाल पड़ा था। अत: जैनों का एक समुदाय भद्रबाहु के नेतृत्व में दक्षिण चला गया। बचे हुए साधु स्थूलभद्र के नेतृत्व में वहीं बने रहे। फिर जब दक्षिण भारत के साधु लौटकर उत्तर आये तो वहाँ के साधुओं को श्वेत वस्त्र धारण किए हुए पाया। यही वह मुख्य मुद्दा था जिस पर दोनों के बीच विभाजन हुआ। ईसाब्दोपरांत प्रथम शताब्दी तक इस मतभेद को अंतिम रूप प्राप्त नहीं हुआ था और दोनों के बीच कोई मूलभूत सैद्धांतिक अंतर नहीं था। इससे पूर्व भी वस्त्रधारण के मुद्दे पर पार्श्वनाथ के अनुयायी श्रवण कुमार केशी तथा महावीर के अनुयायी गौतम इंद्रभूति के बीच वाद-विवाद हुआ था।

दिगम्बर और श्वेताम्बर के बीच मतभेद के निम्नलिखित मुद्दे थे-

श्वेताम्बर मोक्ष के लिए वस्त्र-त्याग को आवश्यक नहीं समझते थे जबकि दिगम्बर इसे आवश्यक समझते थे।
श्वेताम्बर इसी जीवन में स्त्रियों को निर्वाण का अधिकार मानते थे जबकि दिगम्बर इसका निषेध करते थे।
श्वेताम्बर का विचार है कि कैवल्य ज्ञान की प्राप्ति के बाद भी लोगों को भोजन की आवश्यकता रहती है, किन्तु दिगम्बर के अनुसार उसके पश्चात् लोग निराहार रह सकते हैं।
श्वेताम्बर परंपरा के अनुसार महावीर ने यशोदा से विवाह किया और प्रियदर्शना नामक पुत्री हुई किन्तु दिगम्बर परंपरा के अनुसार वे अविवाहित थे।
श्वेताम्बर 19वें तीर्थंकर मल्लीनाथ को स्त्री मानते हैं जबकि दिगम्बर इसे पुरुष मानते हैं।
श्वेताम्बर परंपरा के अनुसार जैनों के 46 आगमों को मान्यता मिली है। दिगम्बर उन्हें स्वीकार नहीं करते और कहते हैं कि प्राचीन आगम में केवल एक खण्डखण्डागम शेष बचा है।
श्वेताम्बर के उपसंप्रदाय- ये तीन हैं- पूजेरा या भूर्त्तिपूजक या मन्दिर मार्गी (डेरावासी)- ये मूर्तियों को वस्त्रों एवं आभूषणों से सजाते थे।

ढुंढिया या स्थानकवासी- स्थानकवासी लोका संप्रदाय से निकला है। अहमदाबाद के एक व्यापारी लोकाशाह ने मूर्तिपूजा का निषेध किया और लोका नामक नया संप्रदाय चलाया। उन्हीं के एक शिष्य विरजी ने स्थानकवासी संप्रदाय चलाया। उनके अनुयायी साधु न मूर्ति पूजा करते थे और न मन्दिर में ठहरते थे। वे स्थानकों में ठहरते थे।

थेरापंथी- 1760 ई. में एक स्थानकवासी साधु स्वामी भिक्खन महाराज ने थेरापंथी या तेरापंथी संप्रदाय चलाया। यह 13 विशिष्ट बातों को मानता था।

दिगम्बर के तीन उपसंप्रदाय थे जो निम्न हैं-

बीसपंथी- ये अपने मन्दिरों में तीर्थंकरों की मूर्ति के अलावा क्षेत्रपाल, भैरव आदि की मूर्तियां भी रखते थे।

थेरापंथी (तेरापंथी)- इस संप्रदाय के लोग मन्दिर में केवल तीर्थकरों की मूर्तियां रखते थे।

तारणपंथी- थेरापंथ का एक उपसंप्रदाय तारनपंथ कहलाता था। इसे 15वीं शताब्दी में तरणतारण स्वामी ने चलाया। इसके मानने वाले मूर्तियों की पूजा नहीं वरन् धर्म ग्रंथ को पूजते थे। ये जाति-पाँति में विश्वास नहीं करते। अत: छोटी जाति एवं मुसलमानों को भी इस संप्रदाय में लिया गया। दिगम्बर के अन्य छोटे-छोटे संप्रदाय गुमान पथी और तोतापथी थे। उपर्युक्त संप्रदायों के अतिरिक्त श्वेताम्बर और दिगम्बर अनेक संघों, गणों और शाखाओं में विभाजित थे। दिगम्बरों के मूल संघ द्राविड़ संघ, काष्ठ संघ और माथुर संघ महत्त्वपूर्ण हैं। उसी तरह शवेताम्बर 84 शाखाओं में विभाजित थे। छठी सदी में दिगंबर संप्रदाय के अपसंप्रदाय के रूप में सामुज्य और श्वेतांबर संप्रदाय के उपसंप्रदाय के रूप में तेरापंथी उपसंप्रदाय का विकास हुआ जिसनें मूर्तिपूजा को स्वीकार किया। कल्याणगढ़ में कलस नामक साधु ने यापानीय संप्रदाय का प्रर्वतन किया जिसकी मान्यता थी कि स्त्रियाँ भी मोक्ष प्राप्त कर सकती हैं और कैवल्यों को भी थोड़ा-थोड़ा भोजन ग्रहण करना चाहिए।

जैन साहित्य और सभा- प्राचीनतम जैन ग्रंथपूर्व कहे जाते थे। माना जाता है कि इन ग्रंथों की जानकारी केवल भद्रबाहु की थी। जब भद्रबाहु दक्षिण की ओर चला गया, तो स्थूलबाहु के नेतृत्व में एक सभा आयोजित की गई। इस सभा में 14 पूर्वो का स्थान 12 अंगों ने ले लिया। 14 पूर्वो में महावीर द्वारा प्रचारित सिद्धांत संग्रहीत हैं। स्वयं महावीर ने इसे अर्द्धमागधी प्राकृत भाषा में अपने शिष्यों तक पहुँचाया। श्वेताम्बर के आगमों में 12 अंग, 12 उपांग, 10 प्रकीर्ण, 6 छंदसूत्र, 4 मूलसूत्र, 2 मिश्रित ग्रंथ आते हैं, ये सभी ग्रंथ सूत्र शैली में लिखे गए हैं। ये गद्य-पद्य मिश्रित हैं। जैन आगमों को सुव्यवस्थित करने के लिए जैन श्रवर्णों ने तीन सम्मेलन बुलाये। आचारांग सूत्र में संघ से संबंधित नियमों का उल्लेख किया गया है तथा यह अहिसा के सिद्धांत की व्याख्या करता है। भगवती सूत्र जैन सिद्धाँतों की व्याख्या करता है।

प्रथम सम्मेलन- 367 ई.पू. में पाटलिपुत्र में आयोजित किया गया। इसके अध्यक्ष स्थूलभद्र हुए। इसमें 11 अंगों का संकलन हुआ क्योंकि 12वाँ अग किसी को याद नहीं था। इसे पाटलिपुत्र वाचना कहा जाता है।

दूसरा सम्मेलन- 300-313 ई. के लगभग मथुरा में दूसरी जैन संगति हुई। इसकी अध्यक्षता आर्य स्कंदिल ने की। इसे माथुरी वाचना के नाम से जाना जाता है।

तीसरा सम्मेलन- 453 ई.पू. के आस-पास वल्लभी में हुआ। इसकी अध्यक्षता देवाधीं क्षमाश्रवण ने की। इस सम्मेलन में पूरे आगम साहित्य को लिपिबद्ध किया गया। कुल 11 अंगों को लिपिबद्ध किया गया और 12वां अंग दृष्टिवाद को नष्ट मान लिया गया।

जैन दर्शन- जैन धर्म का मानना है कि सृष्टि अनादिकाल से चलती रही है और अनन्त काल तक चलेगी। इस तरह हम देखते हैं जैन धर्म, हिन्दू धर्म या बौद्ध धर्म की तरह सृष्टि के विनाश में विश्वास नहीं करता। वैसे ईश्वर के अस्तित्व को नहीं नकारा गया किन्तु ईश्वर को जिन के नीचे रखा गया। उनके विचार में ईश्वर सृष्टि का निर्माण, उसकी रक्षा और विध्वंस के लिए उत्तरदायी नहीं हैं। अतः सृष्टि कुछ शाश्वत कानूनों के द्वारा परिचालित होती है। इस शाश्वत विश्व में अनेक चक्र होते हैं। उत्थान काल को उत्सर्पिणी और पतन के काल को अवसर्पिणी कहते हैं। उत्सर्पिणी के चक्र में 63 शलाका पुरुष पैदा होते हैं। इनमें 24 तीर्थकर एंव 12 चक्रवर्ती शासक शामिल होते हैं।

बौद्धों की तुलना में यह धर्म आस्तिक है, वैसे नास्तिक है। यह धर्म सांख्य दर्शन के सबसे करीब पड़ता है। इनके विचार में जीव और अजीव के संयोग से सृष्टि का निर्माण होता है। उसका मानना है कि आत्मा केवल पशुओं पेड़-पौधों में नहीं होती वरन् पहाड़, झरने और अन्य प्राकृतिक वस्तुओं में होती है। आत्मा में एक प्रकार का प्राकृतिक तेज विद्यमान रहता है। यह सर्वज्ञाता एवं शक्तिमान होती है। आत्मा कर्म के आवरण से ढक जाती है और इसी कर्म (पुद्गल) के कारण आत्मा में बदलाव आ जाता है। विभिन्न क्रियाओं के कारण कर्म आत्मा से जुड़ जाता है। क्रूर कार्यों से बुरे प्रकार का कर्म पैदा होता है। इसलिए आत्मा भी बुरी हो जाती है। कर्म के कारण ही पुनर्जन्म की प्रक्रिया चलती रहती है। जब कर्म-पदार्थ आत्मा में उतर जाता है तब वह कर्म की आठ प्रकृतियों में रूपांतरित हो जाता है। जैन धर्म में आठ प्रकार के कर्मों की कल्पना है। जब आत्मा में यह कर्म घुल-मिल जाता है तो आत्मा में एक प्रकार का रंग उत्पन्न करता है जो साधारण आंख से नहीं दिखाई देता है। इस रंग को लेस्य कहा जाता है और यह (लेस्य) छः प्रकार का होता है- (1) काला, (2) नीला, (3) धूसर, (4) पीला, (5) लाल और (6) सफेद। किसी भी व्यक्ति का लेस्य उसके चरित्र का सूचक होता है। उनमें से पहले तीन लेस्यों का संबंध बुरे चरित्र से है और शेष तीन का संबंध अच्छे चरित्र से है। जैन सिद्धांत का उद्देश्य जीव में अजीव का प्रवेश (आश्रव) रोकना है और जो प्रवेश हो चुका है उसे निकालना है। पहली क्रिया को संबर और दूसरी क्रिया को निर्जरा कहा जाता है। उपनिषद् के विपरीत, जैन धर्म की मान्यता है कि आत्मा की शुद्धि, लम्बे समय तक उपवास, अहिंसा और इन्द्रियनिग्रह द्वारा संभव है।

अनेकान्तवाद- यह सप्तभगी न्याय के नाम से भी जाना जाता है। इसका मानना है कि सत्य एक है और एक से अधिक है, स्थिर है, परिवर्तनशील है।

स्यादवाद- यह अनेकान्तवाद से जुड़ा हुआ दर्शन है। इसका मानना है कि कोई बात सोच समझकर कहनी चाहिए, क्योंकि तथ्य इससे विपरीत भी हो सकता है।

सम्यक् ज्ञान के पाँच प्रकार- जैन चिन्तन में सम्यक् ज्ञान के पाँच प्रकार बताए गए हैं। ये इस प्रकार हैं-

भति (इन्द्रियों द्वारा अनुभूत)।
अवधि (कहीं रखी गई वस्तु का अतिमानवी और दिव्य ज्ञान)।
श्रुति (सुनकर प्राप्त ज्ञान)।
मनः पर्याय (दूसरे के हृदय और मस्तिष्क की बातों का बोध होने का ज्ञान)।
केवल (पूर्ण ज्ञान जो परिब्राजकों और निग्रन्थों को प्राप्त है)।
पंच महाव्रत तथा अणुव्रत

जैन धर्म में नैतिकता तथा आचरण पर विशेष बल दिया गया है। इन दोनों आदशों पर आचरण करने हेतु मन में विकार उत्पन्न करने वाली प्रवृत्तियों को रोकना है। विकार उत्पन्न करने वाली प्रवृत्तियों पर अंकुश लगाने के लिए जैन धर्म में पाँच ‘महाव्रत’ आवश्यक बताए हैं। ये पाँच महाव्रत इस प्रकार हैं-

अहिंसा का पालन- इसके अनुसार गतिशील एवं स्थावर जीवों की हिसा न की जाय। सब प्राणियों को उपकार और दया की भावना से देखा जाए।
सत्य भाषण– प्रत्येक व्यक्ति को सत्य और सुमधुर वाणी बोलनी चाहिए। भय होने पर भी असत्य नहीं बोलना चाहिए।
अस्तेय (चोरी न करना)- बिना अनुमति के किसी अन्य की कोई वस्तु नहीं लेनी चाहिए।
अपरिग्रह- किसी वस्तु का आवश्यकता से अधिक संग्रह नहीं करना चाहिए।
ब्रह्मचर्य- इसके अनुसार मनुष्य को विषय वासना से दूर रहना चाहिए। पंच अणुव्रत ये पंच महाव्रत  के समान ग्रहस्थों के लिए  पंच अणुव्रत  का प्रावधान है। ऐसा इसलिए कि संसार में रहते हुए इन महाव्रतों का पूर्ण रूप से पालन करना सम्भव नहीं है, इसलिए इन्हें आशिक रूप से पालन के लिए कहा गया है, ये अणुव्रत इस प्रकार हैं-(क) अहिंसा अणुव्रत (ख) सत्याणु व्रत (ग) अस्तेयाणु व्रत (घ) ब्रह्मचर्याणु व्रत तथा (ङ) अपरिहग्रहाणुव्रत।
अंहिसा अणुव्रत के अन्तर्गत, हिंसा न करना, किसी को बाँधना, पीड़ा पहुँचाना, भोजन पानी रोकना आदि आता है।

सत्य के अंतर्गत झूठ न बोलना, अप्रिय कठोर एवं पाप संबंधी बात न करना और किसी की निन्दा न करना आदि आता है।

आस्तेय या अचौर्य के अन्तर्गत चोरी न करना. चोरी का माल न लेना, माल में मिलूवट न करना, कम न तोलना तथा राजा की आज्ञा का उल्लंघन न करना आता है।

ब्रह्मचर्य के अन्तर्गत कामवासना को नियंत्रित करना या रोकना।

तीर्थंकर पार्श्वनाथ ने पहले चार व्रत रखे थे। इसमें महावीर ने पाँचवाँ व्रत जोड़ दिया था।

अपरिग्रह के अंतर्गत दूसरों के धन से तनिक ममता न करना तथा जीवन के लिए आवश्यक वस्तु को सीमित रखना आदि आता हैं।

गुणव्रत उपरोक्त पाँच अणुव्रतों के अतिरिक्त तीन गुणव्रत भी बताए हैं-

दिग्व्रत अर्थात् दिशाओं में भ्रमण की मर्यादा बाँधना।
अनर्थदण्डवत्- प्रयोजनहीन, पाप उत्पादक वस्तुओं का परित्याग करना।
भोगोपभोग– परिमाण अर्थात् भोग्य पदार्थो का परिमाण-निर्धारण।
सात शील (शील) व्रत-जैन धर्म में सात शील व्रतों का उल्लेख है। ये शील व्रत इस प्रकार हैं-

दिग्व्रत- अपनी क्रियाओं को विशेष परिस्थिति में नियंत्रित रखना।
देशव्रत- अपने कार्य कुछ विशिष्ट प्रदेशों तक सीमित रखना।
अनर्थ दण्ड व्रत- बिना कारण अपराध न करना।
सामयिक- चिन्तन के लिए कुछ समय निश्चित करना।
प्रोषधोपवास- मानसिक एवं कायिक शुद्धि के लिए उपवास करना।
उपभोग-प्रतिभोग परिणाम- जीवन में प्रतिदिन काम में आने वाली वस्तुओं व पदार्थों को नियंत्रित करना।
अतिथि संविभाग- अतिथि को भोजन कराने के उपरान्त भोजन करना।
धर्म के दस लक्षण

जैन धर्म में धर्म के दस लक्षण बताए गए हैं। ये इस प्रकार हैं-

उत्तम क्रमा अर्थात् क्रोधहीनता।
उत्तम मार्दव अर्थात् अहंकार का अभाव।
उत्तम मार्जव अर्थात् सरलता एवं कुटिलता का अभाव।
उत्तम सोच अर्थात् सांसारिक बंधनों से आत्मा को परे रखने की सोच।
उत्तम सत्य अर्थात् सत्य से गम्भीर अनुरक्ति।
उत्तम संयम अर्थात् सदा संयमित जीवन यापन।
उत्तम तप अर्थात् जीव को अजीव से मुक्त करने के लिए कठोर तयश्चर्या।
उत्तम अकिचन अर्थात् आत्मा के स्वाभाविक गुणों में आस्था।
उत्तम ब्रह्मचर्य- ब्रह्मचर्य व्रत का कड़ाई से अनुपालन।
उत्तम त्याग अर्थात् त्याग की भावना को सर्वोपरि रखना।
हिन्दू धर्म तथा बौद्ध धर्म के विपरीत जैन धर्म में सिर्फ संघ के सदस्यों के लिए कैवल्य का विधान है, सामान्य गृहस्थों के लिए नहीं। जैन साधुओं के लिए कठिन एवं कठोर नियम आचरांग सूत्र में निहित है। दिगम्बर साधु, झूल्लक, ऐल्लक और निर्ग्रन्थ कहताते थे और श्वेताम्बर यति साधु और आचार्य कहलाते थे।

सामाजिक दृष्टि से जैन धर्म जाति व्यवस्था पर बहुत कठोर आक्रमण नहीं करता है वरन् बाद में वह समझौता कर लेता है। यहाँ तक कि उसनेअस्पृश्यता को भी स्वीकार कर लिया। उसने दास-व्यवस्था पर आक्रमण नहीं किया वरन् उसने दासों के प्रति नरम व्यवहार करने का आग्रह किया। परन्तु जैन धर्म ऐसा स्वीकार करता है कि कैवल्य की प्राप्ति सभी जाति के व्यक्ति कर सकते हैं। प्रारंभ में जैनियों ने स्तूपों का निर्माण किया किन्तु बाद में उन्होंने मन्दिर भी बनाये और मूर्ति पूजा प्रारंभ की। मनुष्य की साधारण दिनचर्या को भी जैन धर्म ने परिवर्तित नहीं किया। जैनियों ने भी हिंदुओं के संस्कार को अपनाया। इसलिए जैन धर्म हिंदू धर्म से पृथक नहीं हो सका। यही वजह है कि वह आज भी जीवित है।

जैन धर्म के पतन के कारण

जैन धर्म भारत-भूमि में जन्मा एक महत्त्वपूर्ण धर्म था। महावीर स्वामी के जीवन-काल में इस धर्म का अच्छा प्रचार-प्रसार हुआ। उनकी मृत्यु के बाद भी कुछ समय तक इसका प्रचार प्रसार होता रहा किन्तु कालान्तर में उसके अनुयायियों की संख्या सीमित होती गई। उसके इस पतन के कई कारण थे। इन कारणों में मुख्य संक्षेप में इस प्रकार हैं-

जैन धर्म की अवनति का एक प्रमुख कारण उसके द्वारा प्रतिपादित अहिंसा का अव्यवहारिक स्वरूप था। जिस रूप में अहिंसा के प्रतिपालन का विचार प्रस्तुत किया गया था। उसका पालन जनसाधारण के लिए नितान्त दुष्कर था। फलत: कृषि प्रधान भारतीय जनता जैन धर्म के प्रति उदासीन होने लगी। केवल नगर में रहने वाले व्यापारी वर्ग के लोग ही उसके प्रति आकर्षित रहे।
अहिंसा के अतिरिक्त जैन धर्म में कठोर तपस्या पर जोर दिया गया है। जैन धर्म में व्रत, काया-क्लेश, त्याग, अनशन, केशकुचंन तथा वस्त्र त्याग, अपरिग्रहण इत्यादि के अनुसरण पर जोर दिया गया है। किन्तु सामान्य गृहस्थ व्यक्ति को इस प्रकार का तपस्वी जीवन जीना सम्भव नहीं है। फलत: धीरे-धीरे लोगों की इस धर्म में रुचि घटती गई।
जैन धर्म के उत्कर्ष में तत्कालीन नरेशों का महत्त्वपूर्ण योगदान था किन्तु बाद में जैन धर्म को राजकीय आश्रय प्राप्त न हो सका। फलत: राजाश्रय से जैन धर्म के अनुयायियों की संख्या धीरे-धीरे घटने लगी।
किसी धर्म के प्रचार में उसके धर्म प्रचारकों की महत्त्वपूर्ण भूमिका रहती है। जैन धर्म में बाद में अच्छे धर्म प्रचारकों का अभाव हो गया। फलत: जैन धर्म के प्रसार का मार्ग अवरुद्ध हो गया।
जैन धर्म की अवनति में जैन संघ के संगठनों की अपनी भूमिका थी। जैन संघों की संगठनात्मक व्यवस्था राजतंत्रात्मक थी। उसमें धर्माचार्यों और गणधरों का प्रमुख प्रभाव था। फलत: उसमें सामान्य सदस्यों की इच्छा की अवहेलना होती थी। इस कारण शनै: शनै: जनसाधारण की उसमें अभिरुचि कम होती गई।
तीर्थंकर महावीर ने जैन धर्म के द्वार समस्त जातियों और धमों के लिए खोल रखे थे किन्तु बाद में जैन धर्म में भेदभाव की भावना विकसित हो गई। फलत: जैन धर्म के प्रसार पर इसका भी विपरीत प्रभाव पड़ा।
ईसा की प्रारम्भिक शताब्दियों में वैदिक-पौराणिक ब्राह्मण धर्म ने अपनी कतिपय विकृतियों को दूर कर अपने में सुधार किया। शैव एवं वैष्णव धर्म के उन्नायकों ने बौद्ध एवं जैन धर्म के विरुद्ध जो अभियान चलाया, उसका भी इन धमों के प्रसार पर विपरीत प्रभाव पड़ा। दक्षिण भारत में पश्चिमी चालुक्य तथा चोल राजा शैव धर्म के प्रबल पक्षपोषक थे। फलत: उनकी नीतियाँ जैन धर्म के दक्षिण में प्रसार में बाधक बनीं।
जैन धर्म की भाषा एवं कला

प्रारम्भिक जैन आचार्यों ने भी संस्कृत भाषा को छोड़कर अर्द्धमागधी भाषा को अपनाया। आगे चलकर इसने उत्तर भारत में अपभ्रंश, गुजराती, राजस्थानी और पुरानी हिंदी के विकास में महत्वपूर्ण भूमिका निभाई। उसी तरह दक्षिण भारत में तमिल, तेलगू, कन्नड़ और मराठी भाषा के विकास में जैन आचार्यों ने अपनी भूमिका निभाई।

प्रारंभ में जैनों ने स्तूपों का निर्माण किया। बाद में मूर्तिकला एवं मंदिरों का विकास हुआ। पटना के लोहानीपुर से प्राप्त जैन मूर्ति आरंभिक मूर्तियों में से एक है। कुषाण काल में मथुरा जैन कला का एक महत्वपूर्ण केन्द्र था। गुप्तकाल में जैन कला की मथुरा शैली उन्नत अवस्था में थी। मध्य भारत, उड़ीसा, गुजरात, राजस्थान आदि से अनेक जैन मन्दिर, मूर्तियाँ, गुहास्थापत्य आदि के उत्कृष्ट नमूने मिले हैं। उड़ीसा की उदयगिरि पहाड़ी में अनेक जैन गुफाएँ मिलती हैं। खजुराहो, सौराष्ट्र तथा राजस्थान में अनेक जैन मन्दिरों का अस्तित्व रहा है। राजस्थान में आबू पहाड़ पर वस्तुपाल एवं तेजपाल ने संगमरमर का दिलवाड़ा का जैन मन्दिर बनवाया। सौराष्ट्र में शत्रुजय की पहाड़ी पर अनेक जैन मन्दिर बनाये गए। इनमें आदिनाथ का मंदिर विख्यात है। झांसी के देवगढ़ और राजस्थान के ओसिया के अभिलेखों में शांतिनाथ और महावीर के जैन मंदिरों का उल्लेख है। जोधपुर के निकट रौनकपुर में भी एक जैन मन्दिर का अवशेष मिलता है। चित्तौड़ के किले में एक जैन स्तंभ (टावर) मिलता है। जैनों ने चित्रकला के विकास में महत्वपूर्ण भूमिका निभाई। पहली बार इन्होंने चित्रकला में तालपत्र का प्रयोग किया।



courtesy from -

http://www.vivacepanorama.com/jainism/


 विवास पैनोरमा हिंदी में भारत का प्रथम शैक्षणिक पोर्टल है, जो सामान्य अध्ययन, भारत, समसामयिक और अंतरराष्ट्रीय विषयों, आदि पर हिंदी में लेख प्रदान करता है।

Friday, October 27, 2017

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

|| લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને જ કેમ વર્યાં? ||

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

|| શ્રી ભગવાન ગણેશ ||

|| શ્રી ભગવાન ગણેશ ||
શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા‘ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી‘ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

ઝીણી આંખો : ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાક : મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાન : મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

બે દાંત : ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

ચાર હાથ :    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

મોદક : જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

વિશાળ પેટ : બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

૫ગ : તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

વાહનઃ ઉંદર : તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે

-----------------------------------------------------------------------------------------------



|| શ્રી ગણેશ કથા – વિવાહ ||

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે. માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ
આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે  તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

-----------------------------------------------------------------------------------------------------


|| ગણેશની મૂર્તિમાંનાં દરેક અંગો આપણને શું શીખવે છે ? ||

૧. મોટું માથું એ શીખવે છે કે તમારા વિચારો મોટા-ઊંચા રાખો .

૨. ઝીણી આંખો એ શીખવે છે કે દરેક વસ્તુ ધ્યાનથી જોવાની ટેવ પાડો .

૩. હાથનું દોરડું એ શીખવે છે કે તમારી જાતને તમારા ઊંચા ધ્યેય સુધી દોરડાની માફક ખેંચીને લઇ જાવ

૪. એક દંતશૂળ એ શીખવે છે કે જે સારું હોય એને પાસે રાખી ખરાબ હોય એને ત્યજી દ્યો .

૫. એક સુંઢ એ શીખવે છે કે એની માફક કાર્યક્ષમતાથી કાર્ય કરો અને સંજોગો પ્રમાણે વર્તવાનું રાખો ..

૬. હાથનો લાડુ એ શીખવે કે જો સાધના કરો તો એના મીઠાં ફળ મળે

૭. મોટા કાન એ શીખવે છે કે બધાની વાત સારી રીતે અને વધારે સાંભળો .

૮. હાથમાં પકડેલ પરશુ-કુહાડી એ શીખવે છે કે તમારા માયાના જે બંધન હોય એને કાપી નાંખો

૯. ગણેશનું નાનું સરખું મુખ એ શીખવે કે હંમેશાં ઓછું બોલો પણ કરો બહું .

૧૦. આશીર્વાદ આપતો હાથ તમારા મોક્ષ મેળવવાના આધ્યાત્મિક માર્ગે તમારા રક્ષણ માટે જરૂરી આશીર્વાદનું પ્રતિક છે ..

૧૧. ગણેશજીનું મોટું પેટ એ શીખવે છે કે તમારી જિંદગીમાં જે સારું હોય કે ખરાબ હોય એને પેટમાં રાખો અને શાંતિથી પચાવતા શીખો ..

૧૨. ગણેશના પગ પાસે મુકેલ પ્રસાદ એ શીખવે છે કે આખું વિશ્વ તમારા કદમોમાં છે .અને તમે જ્યારે માગશો ત્યારે એ હાજર તૈયાર થઇ જશે .

૧૩. ગણેશનું વાહન ઉંદર એ શીખવે છે કે તમારી આસક્તિ ને જો તમે કાબુમાં નહી રાખો તો એ તમારા ઉપર સવાર થઇ જશે . તમને હેરાન પરેશાન કરી મુકશે . તમે કદાપી એમ થવા ન દેશો .

--------------------------------------------------------------------------------------------------------


|| શ્રી ગણેશ યજ્ઞ ||

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

कलौ चंडी विनायकौ

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

|| ગણેશ યજ્ઞનું મહત્વ ||

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

* હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.
“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.
એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.
જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.
યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.
યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.


-------------------------------------------------------------------------------------------------------


|| શ્રી ગણેશ અથર્વશીર્ષ ||

ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |

સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |

સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |

સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |

ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |

ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |

ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |

ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |

ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |

અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |

અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |

અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |

અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |

અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |

અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |

સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |

ત્વં વાઙ્‌મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |

ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |

ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |

સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |

સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |

ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |

ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |

ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |

ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |

ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |

ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં

વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |

ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |

અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |

એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |

અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |

બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |

સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |

ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |

શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |

એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |

તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |

એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |

રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |

ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |

એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે

નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને

શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |

એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |

સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |

સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |

પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |

ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |

યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |

સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |

અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |

ચતુથ્‌ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |

ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |

યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |

યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |

સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |

સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |

સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |

અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |

સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |

મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |

મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |

સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |


-------------------------------------------------------------------------------------

|| શ્રી ગણેશ આરતી ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |

મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |

લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |

કામના કો પૂરી કરો જગ બલિહારી ||


----------------------------------------------------------------

|| શ્રી ગણેશ સંકટનાશન સ્તોત્ર ||

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

---------------------------------------------------------------------------

|| શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ ||

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

---------------------------------------------------------------------------------------------


|| શ્રી ગણેશ ચાલીસા ||

* દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ |

વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ||

*ચૌપાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ | મંગલ ભરણ કરણ શુભ કાજૂ ||૧

જય ગજબદન સદન સુખદાતા | વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ||૨

વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન | તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ||૩

રાજત મણિ મુક્તન ઉર માલા | સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ||૪

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં | મોદક ભોગ સુગન્ધિત ફૂલં ||૫

સુન્દર પીતામ્બર તન સાજિત | ચરણ પાદુકા મુનિ મન રાજિત ||૬

ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા | ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ||૭

ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે | મૂષક વાહન સોહત દ્ઘારે ||૮

કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી | અતિ શુચિ પાવન મંગલકારી ||૯

એક સમય ગિરિરાજ કુમારી | પુત્ર હેતુ તપ કીન્હો ભારી ||૧૦

ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા | તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ||૧૧

અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી | બહુવિધિ સેવા કરી તુમ્હારી ||૧૨

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા | માતુ પુત્ર હિત જો તપ કીન્હા ||૧૩

મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા | બિના ગર્ભ ધારણ, યહિ કાલા ||૧૪

ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના | પૂજિત પ્રથમ, રુપ ભગવાના ||૧૫

અસ કહિ અન્તર્ધાન રુપ હૈ | પલના પર બાલક સ્વરુપ હૈ ||૧૬

બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના | લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ||૧૭

સકલ મગન, સુખમંગલ ગાવહિં | નભ તે સુરન, સુમન વર્ષાવહિં ||૧૮

શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં | સુર મુનિજન, સુત દેખન આવહિં ||૧૯

લખિ અતિ આનન્દ મંગલ સાજા | દેખન ભી આયે શનિ રાજા ||૨૦

નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં | બાલક, દેખન ચાહત નાહીં ||૨૧

ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો | ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ||૨૨

કહન લગે શનિ, મન સકુચાઈ | કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ||૨૩

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ | શનિ સોં બાલક દેખન કહાઊ ||૨૪

પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા | બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ||૨૫

ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી | સો દુખ દશા ગયો નહીં વરણી ||૨૬

હાહાકાર મચ્યો કૈલાશા | શનિ કીન્હો લખિ સુત કો નાશા ||૨૭

તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો | કાટિ ચક્ર સો ગજ શિર લાયે ||૨૮

બાલક કે ધડ઼ ઊપર ધારયો | પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ||૨૯

નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે | પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ||૩૦

બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા | પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ||૩૧

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ | રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ||૩૨

ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે | નભ તે સુરન સુમન બહુ બરસે ||૩૩

ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં | તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ||૩૪

તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ | શેષ સહસમુખ સકે ન ગાઈ ||૩૫

મૈં મતિહીન મલીન દુખારી | કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ||૩૬

ભજત રામસુન્દર પ્રભુદાસા | જગ પ્રયાગ, કકરા, દર્વાસા ||૩૭

અબ પ્રભુ દયા દીન પર કીજૈ | અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ||૩૮

શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ||૩૯

નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ||૪૦

* દોહા

સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ |

પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ ||


---------------------------------------------------------------


|| શ્રી ગણેશજીના અગિયાર સ્વરૂપ ||

(૧) બાલ ગણપતિ – જેમ બાલ કૃષ્ણનું સ્વરૂપ મનમોહક અને મનમોહન છે તેમ બાલ ગણપતિનું સ્વરૂપ પણ અતિ મનમોહક છે. બાલ ગણપતિનું આ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે સોહાય છે. તેમનાં ચાર હસ્તમાં કેળાં, ફણસ, શેરડી અને કેરી સોહે છે અને તેમની સૂંઢમાં મોદક લાડુ શોભી રહ્યો છે. પુરાણોનાં જણાવ્યાં મુજબ બાલ ગણેશજીની આરાધના કરવાથી નિઃસંતાન યુગલને ત્યાં પારણું ઝૂલતું થાય છે.

(૨) કિશોર ગણપતિ – કિશોરવયનું આ ગણપતિજીનું સ્વરૂપ અષ્ટભૂજા ધરાવે છે. તેમનાં અષ્ટ હસ્તોમાં અંકુશ, પાશ, જાંબુ ફળ, તૂટી ગયેલો હાથી દાંત, ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, અને ફણસ રહેલ છે. વિવાહ કરવા ઇચ્છતાં નવયુવાનો જો આ કિશોર ગણપતિનું પૂજન અને અર્ચન કરે છે તો તેમની કામના ઝડપથી પૂર્ણ થાય છે.

(૩) ઉર્ધ્વ ગણપતિ – શ્રી ગણપતિદાદાનું આ સ્વરૂપ પણ અષ્ટભૂજા યુક્ત છે. આ સ્વરૂપનો વર્ણ સુવર્ણ સમાન છે. આ સ્વરૂપનાં અષ્ટ હસ્તોમાં ધાન્ય ભરેલ કુંભ, નીલા રંગનું કમળ, શેરડી, હાથી દાંત, ધનુષ્ય-બાણ, અને ગદા સોહે છે. આ સ્વરૂપની જમણી બાજુએ લીલા વસ્ત્રો ધારણ કરીને સિધ્ધી દેવી બેસેલી છે. જે પણ ભકતજન આ સ્વરૂપનું પૂજન કરે છે તેમનાં સર્વ કાર્યને સફળતા મળતા તેઓ વિજયી થાય છે તેવી માન્યતા છે.

(૪) ભક્ત ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમા ચાર હસ્તથી સોહે છે. આ ચાર હસ્તમાં શ્રી ફળ, આમ્રફળ, કદલી ફળ અને ખીરથી ભરેલો કુંભ છે. ભગવાન ગણેશની આ પ્રતિમા શ્વેત રંગથી સોહે છે. ઇષ્ટ ફળની પ્રાપ્તિની ઈચ્છા રાખનાર ભક્ત આ સ્વરૂપનું ભાવથી પૂજન કરે તો તેમની આરાધના સફળ બને છે.

(૫) વીર ગણપતિ – ભગવાન ગણેશની આ પ્રતિમાએ સોળ ભૂજાયુક્ત છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ ક્રોધમય અને ભયાનક છે. શત્રુનાશ તેમજ સ્વનાં સંરક્ષકનાં ઉદેશ્યને માટે જો ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન કરવામાં આવે તો ભગવાન ગણેશ ચોક્કસ પોતાના ભક્તોની રક્ષા કરે છે.

(૬) શક્તિ ગણપતિ – ભગવાન ગણેશનાં આ સ્વરૂપનો વર્ણ સંધ્યાકાળની લાલીમા સમાન છે. ભગવાન ગણપતિની ડાબી બાજુએ લીલા વર્ણયુક્ત સુલલિત ઋષિ દેવી બિરાજમાન થયેલી છે. ભગવાન ગણેશનાં આ સ્વરૂપને બે ભુજાઓ છે. ગણપતિ બાપાનું આ સ્વરૂપ સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે અતિ શુભ માનવામાં આવ્યું છે. આ બે હસ્તમાં એક હસ્ત આર્શિવાદ આપે છે છે અને બીજા હસ્તમાં નીલ કમલ છે.

(૭) હેરંબ વિઘનેશ્વર – આ સ્વરૂપ હેરંબ એટ્લે કે સિંહ પર સવાર થયેલું છે. બારભૂજાથી યુક્ત ભગવાન વિઘનેશ્વર સ્વરૂપનો ડાબો હસ્ત અભયમુદ્રામાં અને જમણો હસ્ત આર્શિવાદ આપે છે. બાકીનાં હસ્તમાં સર્પ, કટારી, તલવાર, પાશ, અંકુશ, ત્રિશૂલ, લાલ કમલ, અને ગજદંત સોહે છે. આ સ્વરૂપને પાંચ મુખ છે. આ સ્વરૂપનો વર્ણ ઉજ્જવલ અને શુભ્ર છે. આ સ્વરૂપ સંકટમોચન વિઘ્નેશ્વરાય તરીકે પ્રખ્યાત છે.

(૮) લક્ષ્મી ગણપતિ – ગણપતિ બાપાની લક્ષ્મી એટ્લે કે રિધ્ધિ અને સિધ્ધી. ભગવાન ગણેશની આ પ્રતિમાની બંને બાજુએ ભગવાન ગણેશની લક્ષ્મી સ્વરૂપ પત્નીઑ રિધ્ધિ અને સિધ્ધી દેવી બિરાજમાન થયેલા છે. આ ગણપતિજી અષ્ટભૂજા યુક્ત છે. જેમના હસ્તમાં શુક, અનાર, મણિજડિત રત્ન કળશ, લાલ કમળ, કલ્પલત્તા વેલ, પાશ, અંકુશ, અને ખડ્ગ સોહે છે. રિધ્ધિ અને સિધ્ધી દેવીઓનાં બંને હસ્તમાં નીલ કમળ રહેલા છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ સુખ, સમૃધ્ધિની કામનાને પૂર્ણ કરનાર હોવાથી આ સ્વરૂપને ભક્તજનો લક્ષ્મી ગણપતિનાં નામથી ઓળખે છે.

(૯) મહાગણપતિ – બારભુજાઓ યુક્ત આ મહાગણપતિજીનું સ્વરૂપ અત્યંત સુંદર છે. મહાગણપતિજીનું ગજમુખ અત્યંત સોહામણું છે તેમનાં નેત્રો અતિ તેજસ્વી છે અને તેમનાં વિશાળ ભાલ પર કુમકુમ તિલક શોભાયમાન છે. આ સ્વરૂપનો વર્ણ લાલ છે અને આ સ્વરૂપના એક હસ્તમાં કમળ પુષ્પ સાથે ક્રીડા કરી રહેલી દેવીને ગોદમાં બેસાડીને પ્રસન્ન મુદ્રામાં અને બીજો વરદ વરદાન આપનારી મુદ્રામાં છે. આ સ્વરૂપનાં બાકીનાં હસ્તોમાં ધન-ધાન્યથી ભરેલો કુંભ, શંખ, નીલું કમળ, ફણસ, શેરડી, ડાંગરનાં ડૂંડા, પુષ્પ અને લાડુ મોદક છે. મહાગણપતિનું આ સ્વરૂપ ભક્તજનોની કામનાને પૂર્ણ કરનાર છે.

(૧૦) વિજય ગણપતિ – સૂર્ય સમાન કાંતિ ધરાવનાર ભગવાન ગણેશનું આ સ્વરૂપ ચાર ભૂજાઓથી યુક્ત છે . ભગવાન ગણેશની આ ચાર ભૂજાઓમાં આમ્ર ફળ, ગજ દંત, પાશ અને અંકુશ સોહે છે. મૂષક પર આરુઢ થયેલ આ વિજય ગણપતિની પ્રતિમા કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થઈ ભક્તોના મનની સર્વ મંગલ અભિલાષા પૂર્ણ કરે છે.

(૧૧) ભુવનેશ વિઘ્નરાજ ગણપતિ – બાર ભૂજાયુક્ત અને સુવર્ણ સમાન વર્ણ ધરાવનાર ભગવાન ગણેશનાં આ સ્વરૂપનું પૂજન લાભદાયક માનવામાં આવ્યું છે. ભગવાન ગણેશની આ દ્વાદશ ભૂજાઑમાં શંખ, પુષ્પ, ધનુષ, બાણ, કુલ્હાડી, પાશ, અંકુશ, તલવાર, ચક્ર, ગજદંત, ધાન્યોથી ભરેલ કુંભ, અને પુષ્પમાળ રહેલી છે.


------------------------------------------------------------------------------------

Thursday, October 26, 2017

ભગવાન ઋષભદેવ (શ્રી આદીનાથ દાદા )

ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )

ઋષભદેવને ભગવાનના ચોવીસ અવતારોમાંના એક માનવામાં આવે છે. તે મહારાજા નાભિના સુપુત્ર હતા. તેમણે ગુરુકુળમાં વાસ કર્યા પછી ગુરુના આદેશાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનું પસંદ કર્યું. એમણે આદર્શ ગૃહસ્થાશ્રમનો આશ્રય લઇને ઉત્તમ પ્રકારનાં અસંખ્ય કર્મોનું અનુષ્ઠાન કર્યું. એકવાર એમણે બ્રહ્માવર્ત નામના દેશમાં મહર્ષિઓની સભામાં પોતાના સુપુત્રોને અને અન્ય અસંખ્ય મનુષ્યોને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ એમની ઉદાત્ત દૃષ્ટિને સારી પેઠે રજૂ કરે છે. એ સુંદર સારગર્ભિત સદુપદેશની કેટલીક કંડિકાઓ આ રહી :

महत्सेवां द्वारमाहुर्विमुक्तेस्तमोद्वारं योषितां संगिसंगम् ।
महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृदः साधवो ये ॥ (અધ્યાય પ, શ્લોક ર)

 भगवान ऋषभदेव  :
भगवान विष्णु ने ऋषभदेव के रूप में आठवांं अवतार लिया। धर्म ग्रंथों के अनुसार महाराज नाभि की कोई संतान नहीं थी। इस कारण उन्होंने अपनी धर्मपत्नी मेरुदेवी के साथ पुत्र की कामना से यज्ञ किया। यज्ञ से प्रसन्न होकर भगवान विष्णु स्वयं प्रकट हुए और उन्होंने महाराज नाभि को वरदान दिया कि मैं ही तुम्हारे यहां पुत्र रूप में जन्म लूंगा।

वरदान स्वरूप कुछ समय बाद भगवान विष्णु महाराज नाभि के यहां पुत्र रूप में जन्मे। पुत्र के अत्यंत सुंदर सुगठित शरीर, कीर्ति, तेल, बल, ऐश्वर्य, यश, पराक्रम और शूरवीरता आदि गुणों को देखकर महाराज नाभि ने उसका नाम ऋषभ (श्रेष्ठ) रखा।


‘મહાપુરુષોની સેવા તથા સંગતિને મુક્તિનું મંગલમય દ્વાર માનવામાં આવ્યું છે અને વિષયીજનોનો સંગ અધઃપતનનું મુખ્ય કારણ છે. જે સર્વત્ર સમચિત્તવાળા, પ્રશાંત, ક્રોધરહિત, ઉત્તમ હૃદયવાળા તથા સદાચારી હોય તેમને મહાપુરુષો માની લેવાં અને એવા પવિત્ર પુરુષોનો જ સંગ કરવો. વિષયીજનોના સંસર્ગથી દૂર રહેવું.’

‘જ્યાં સુધી મારામાં અથવા વાસુદેવમાં પ્રીતિ કે શ્રદ્ધાભક્તિ નથી થતી ત્યાં સુધી દેહના સંબંધથી અથવા દેહાધ્યાસથી મુક્તિ નથી મળતી.’

‘જે મૃત્યુરૂપ સંસારચક્રમાંથી છોડાવી ના શકે કે અમૃતમય ના બનાવી શકે તે ગુરુ સાચા અર્થમાં ગુરુ નથી, તે સ્વજન સ્વજન નથી, માતા-પિતા માતાપિતા નથી, તે દેવ દેવ નથી અને તે પતિ સાચા અર્થમાં પતિ ના કહી શકાય.’

ઋષભદેવે પોતાના સૌથી મોટા સુપુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને દિગંબરરૂપે બ્રહ્માવર્ત દેશમાંથી પરમહંસ દશામાં પ્રયાણ કર્યું. એમને દિગંબર અવસ્થામાં રહેનારા પરમહંસોની પરંપરાના પુરસ્કર્તા કહી શકાય. માણસ બાહ્ય રીતે દિગંબર બને કે ના બને તોપણ એણે આત્મજ્ઞાનનો આધાર લઇને દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવવી જોઇએ એ ખાસ યાદ રાખવાનું છે. જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે.

ભગવાન ઋષભદેવ અવધૂતવેશમાં વિચરતા દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં પહોંચી ગયા. ત્યાં એકાએક જાગેલા દાવાનલે એમના શરીરને ભસ્મિભૂત કરી નાખ્યું.


મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક

|| મેરુ તેરસ – પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણક  ||

પોષ વદિ તેરસની મેરુ પૂજનની તિથિ. (સંજ્ઞા.)
પોષ વદિ તેરસ. તે દિવસે રત્ન કે ધીનો મેરુ કરી તેનું પૂજન કરાય છે.

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ – ફાગણ વદ આઠમ ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવન નિર્વાહ થતો.

ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )
 ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત – બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન – જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો – અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્
આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.

|| મેરુ તેરસ – પોષ વદ ૧૩ આદિનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક – અભિજિત નક્ષત્રે ||

૫૦૦ ધનુષ્ય એટલે કે ૩૦૦૦ ફૂટ ની ઉંચાઈ વાળા ૧૦૮ જીવ ૧ સાથે , ૧ સમયે ક્યારેય મોક્ષે ના જાય
પણ આ વર્તમાન ચોવીસી ના પહેલા અછેરા (અપવાદ રૂપ દુર્લભ ઘટના ),માં
શ્રી આદીનાથ દાદા
એમના ૯૯ પુત્રો
અને ૮ પોઉંત્રો (ભરત ચક્રવર્તી ના પુત્રો) સહીત ૧૦૮ પૂન્યત્માઓ એકી સાથે,
૧ માત્ર કલ્યાણક ની ભૂમિ શ્રી અષ્ટાંપદજી થી મોક્ષે સિધાવ્યા
ત્યાર બાદ શ્રી ઇન્દ્ર દેવ એ ૩ ચિતા બનાવરાવી
૧ દાદા ની
૧ દાદા ના ગણધર ભગવંતો ની
અને ૧ બાકીના સાધુઓ ની.
પ્રભુ ના અવસાન બાદ શ્રી ભરત ચક્રવર્તી અવાચક અને ઉદાસ થઇ ગયા ત્યારે
ઇન્દ્ર દેવ એ વિશિષ્ટ હાવ ભાવ કરી ભરત ચક્રવર્તી ને રડતા શિખવાડ્યું
ત્યાર થી લોકો માં મૃત્યુ પાછળ રડવા ની પ્રથા શરુ થઇ

=========================================

ઋષભ નિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત… ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગઈ ન કોય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય… ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાષ્ઠ [૧] ભક્ષણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય… ઋષભ૦ ૩

કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રમ્જન ધાતુ [૩] મિલાપ… ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ… ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, “આનંદધન” પદ એહ… ઋષભ૦ ૬

==========================================

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ. તેર
(2) જન્મ અને દિક્ષા વિનિતા નગરીમાં થયા.
(3) તીર્થંકર નામકર્મ..વજ્રનાભ ના ભવમાં.
(4) દેવલોકનો અંતિમ ભવ -સર્વાર્થ સિદ્ધ વિમાન માં.
(5) ચ્યવન કલ્યાણક – જેઠ વદ-૪ ઉત્તરાષાઢા નક્ષત્ર માં.
(6) માતા નું નામ -મરૂદેવી માતા અને પિતાનું નામ – નાભિરાજા.
(7) વંશ -ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) ગર્ભવાસ- નવમાસ અને આઠ દિવસ.
(9) લંછન – વૃષભ અને વર્ણ સુવર્ણ .
(10) જન્મ કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(11) શરીર પ્રમાણ – ૫૦૦ ધનુષ્ય.
(12) દિક્ષા કલ્યાણક – ફાગણ વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(13) કેટલા જણ સાથે દિક્ષા – ૪૦૦૦ રાજકુમાર સાથે દિક્ષા લીધી.
(14) દિક્ષા શીબીકા- સુદર્શના અને દિક્ષાતપ છઠ્ઠ .
(15) પ્રથમ પારણુંનું સ્થાન-ગજપુર અને પારણું શ્રેયાંસકુમારે ઇક્ષુરસ થી કરાવ્યું.
(16) છદ્મસ્થા અવસ્થા માં ૧૦૦૦ વર્ષ રહ્યા.
(17) કેવલજ્ઞાન કલ્યાણક-તપઅઠ્ઠમ અને વટવ્રુક્ષ નીચે પુરિમતાલ નગરી માં મહાવદ-૧૧, ઉત્તરાષાઢા નક્ષત્રમાં.
(18) શાશન દેવ -ગોમુખયક્ષ અને શાશનદેવી -ચક્કેશ્વરીદેવી.
(19) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ ત્રણ ગાઉ.
(20)પ્રથમ દેશના નો વિષય યતિધર્મ અને શ્રાવકધર્મ.
(21) સાધુ- ૮૪૦૦૦ અને સાધ્વી બ્રાહ્મી આદિ-૩૦૦,૦૦૦ ની સંખ્યા હતી.
(22) શ્રાવક -૩૫૦,૦૦૦ અને શ્રાવિકા ૫૫૪,૦૦૦ ની સંખ્યા હતી.
(23) કેવળજ્ઞાની- ૨૦૦૦૦, મન:પર્યાવજ્ઞાની- ૧૨૭૫૦ અને અવધિજ્ઞાની -૯૦૦૦ .
(24) ચૌદપૂર્વધર-૪૭૫૦ અને વૈક્રિયલબ્ધિઘર-૨૦૬૦૦ તથા વાદી -૧૨૬૫૦ .
(25) આયુષ્ય – ૮૪ લાખ પૂર્વ.
(26) નિર્વાણ કલ્યાણક – પોષવદ -૧૩- અભિજિત નક્ષત્રે.
(27) મોક્ષ-અષ્ટાપદપર, મોક્ષતપ-૬ ઉપવાસ અને મોક્ષાસન-પદ્માસન.
(28) મોક્ષ – ૧૦૦૦૦ સાધુ સાથે.
(29) ગણધર – પુન્ડરિક આદિ- ૮૪.
(30) શ્રી અજિતનાથ પ્રભુ નું અંતર – ૫૦ લાખ કરોડ સાગરોપમ.



 ભગવાન ઋષભદેવ  (શ્રી આદીનાથ દાદા )


Below are the details of the present 24 Tirthankars in the Bharatkshetra of Jambudweep.


1. Shri Rishabdev (Adinath)

Heaven before Birth :Sarvarthasiddha
Father :King Nabhi
Mother :Marudevi
Birthplace :Vinittanagari, Palitana
Complexion :Golden
Symbol :Ox / Bull
Height :500 Dhanusha
Age :8,400,000 Purva
Diksha Tree :Vata (Banyan)
Yaksha :Gomukha
Yakshini :Chakresvari
Place of Nirvana :Ashtapad

Kalyanaks

Chyavan :Jeth Vad 4
Janma :Fagan Vad 8
Diksha :Fagan Vad 8
Keval Gyan :Maha Vad 11
Moksha :Posh Vad 13

Mystery behind the name

He had a sign of an ox on his thigh. The mother Marudeva saw 14 dreams, of which the first was that of an ox. He started the religion after a time span of 18 koda Kodi Sagaropam (Sagaropam itself is almost an innumerable number, therefore 18 KodaKodi sagaropam is a countless number). Therefore, he was also known as Ādinath (The first one).
चौबीस तीर्थंकर और उनके चिह्न
कैसे होती हैं तीर्थंकरों की पहचान

जैन धर्म में कुल 24 तीर्थंकर हुए हैं। सभी तीर्थंकरों की पहचान उनके अलग-अलग चिह्नों द्वारा होती है। ये पहचान चिह्न निम्नानुसार हैं : -
1. श्री ऋषभनाथ- बैल,
2. श्री अजितनाथ- हाथी,
3. श्री संभवनाथ- अश्व (घोड़ा),
4. श्री अभिनंदननाथ- बंदर,
5. श्री सुमतिनाथ- चकवा,
6. श्री पद्मप्रभ- कमल,
7. श्री सुपार्श्वनाथ- साथिया (स्वस्तिक),
8. श्री चन्द्रप्रभ- चन्द्रमा, 9. श्री पुष्पदंत- मगर,
10. श्री शीतलनाथ- कल्पवृक्ष,
11. श्री श्रेयांसनाथ- गैंडा,
12. श्री वासुपूज्य- भैंसा,
13. श्री विमलनाथ- शूकर,
14. श्री अनंतनाथ- सेही,
15. श्री धर्मनाथ- वज्रदंड,
16. श्री शांतिनाथ- मृग (हिरण), 17. श्री कुंथुनाथ- बकरा,
18. श्री अरहनाथ- मछली,
19. श्री मल्लिनाथ- कलश,
20. श्री मुनिस्रुव्रतनाथ- कच्छप (कछुआ) ,
21. श्री नमिनाथ- नीलकमल,
22. श्री नेमिनाथ- शंख,
23. श्री पार्श्वनाथ- सर्प
24. श्री महावीर- सिंह।

------------------------------------------------------------

24 तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग

स्वयं पढ़े और दूसरों को भी पढ़वाए
२४ तीर्थंकर भगवानों के वैराग्य प्रसंग
१) श्री ऋषभनाथ जी – नीलांजना की मृत्यु।
२) श्री अजितनाथ जी – बिजली चमकने से।
३) श्री सम्भवनाथ जी – मेघ देखने से।
४) श्री अभिनन्दन नाथ जी – मेघों का विघटन।
५) श्री सुमतिनाथ जी – जाति स्मरण।
६) श्री पदमप्रभु नाथ जी – जाति स्मरण।
७) श्री सुपार्श्व नाथ जी – जाति स्मरण।
८) श्री चन्द्रप्रभु नाथ जी – दर्पण।
९) श्री पुष्पदन्त नाथ जी – उल्कापात से।
१०) श्री शीतलनाथ जी – हिमनाश से।
११) श्री श्रेयांसनाथ जी – पतझड़ से।
१२) श्री वासुपूज्य नाथ जी – जाति स्मरण।
१३) श्री विमलनाथ जी – ओस विघटन।
१४) श्री अनन्तनाथ जी – उल्कापात से।
१५) श्री धर्मनाथ जी – उल्कापात से।
१६) श्री शांतिनाथ जी – जाति स्मरण (दर्पण)।
१७) श्री कुन्थुनाथ जी – जाति स्मरण।
१८) श्री अरहनाथ जी – मेघ फटने से।
१९) श्री मल्लिनाथ जी – ताड़ित।
२०) श्री मुनिसुव्रतनाथ जी – जाति स्मरण।
२१) श्री नमिनाथ जी – जाति स्मरण।
२२) श्री नेमिनाथ जी – पशुओं का क्रन्दन।
२३) श्री पार्श्वनाथ जी – जाति स्मरण।
२४) श्री महावीर स्वामी जी – जाति स्मरण।





શ્રી ઋષભ કથા (ભાગ પ્રથમ) જન્મ કલ્યાણક


ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મોત્સવ

અહીં પ્રારંભ થાય છે ઋષભદેવ પ્રભુની કથા "ઋષભ કથા"
જગતના આદિ પુરુષની કથા,
સૌ પ્રથમ રાજાની કથા,
સૌ પ્રથમ ઋષિની કથા,
અવસર્પિણીના સૌ પ્રથમ તીર્થંકરની કથા,
"ઋષભ કથા"
આદિનાથ,રીખવદેવ,ઋષભદેવ,યુગદીદેવની કથા,

વિશ્વ આખું જયારે અંધાધુંધી ભર્યા વળાંક ઉપર ઉભું હતું,
અવસર્પિણીનો ત્રીજો આરો હતો,
કલ્પવૃક્ષો પણ મંદ પડી ગયા હતા,
યુગલીકોનો સંપ ઓછો થયો  હતો,
એવે વખતે પરમ તેજથી દૈદીપ્યમાન એક દિવ્ય આકૃતિનું અવતરણ આ પૃથ્વીલોક પર થયું હતું,
જેમણે યુગલીક  ધર્મનું નિવારણ કર્યું,
જેમણે રાહ બતાવી,અને
એ રાહ ઉપર આપણને પગ ભર કર્યા,
કરોડો વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, એક જીવંત કથા છે, "ઋષભ કથા"
ઋષભદેવ પ્રભુ ન પ્રગટ્યા હોત તો ધર્મ અને કર્મની ખબર ન હોત,
રાજગાદી અને ધર્મગાદી  ઉપર જેઓ સ્વયં બિરાજમાન થયા હતા,
વ્યવહાર પથ અને મુક્તિ પથ એમ બન્ને પથના જેઓ સ્વયં મુસાફિર બન્યા હતા,
જયારે આપણે આપણા જ પોતાના જ કેદી બનીને નિગોદમાં સબડી રહ્યા હતા,
ત્યારે જેમણે હાથ જાલીને બહાર કાઢ્યા હતા એ ઈશ્વરની આ કથા છે "ઋષભ કથા"
આ એક એવી કથા છે જેમાં કલ્પનાના રંગો નથી,
જે સાક્ષાત છે,જે જીવંત છે,
એવા ઋષભ પરમાત્માની આ કથા છે,
જેમના આગમનથી પિતા નાભીરાયાનું હ્રદય પાવન બન્યું હતું,
જેમના અવતરણથી માતા મરૂદેવાનું અંત:કરણ ઘેલું ઘેલું બન્યું હતું,
એ માતાએ એક નહીં બે નહીં પણ ચૌદ-ચૌદ મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા,

કેવી મહા-ભાગ્યશાળીએ માતા હશે! જેના ઉદરમાં પ્રભુના નામનો સુરજ ઉગ્યો,
એના ભીતરમા પ્રભુના નામનો ચાંદ ખીલ્યો,
એના રોમ-રોમમાં પ્રભુના નામના પાંદ ફૂટ્યા,
દેહના તાર રણઝણવા લાગ્યા,જાણે કહેવા લાગ્યા,          
જગત આખાને છતર-છાયા આપનારા પ્રભુ મારી કુખે અવતરશે,
હું કેવી પુણ્ય પનોતી! હું કેવી ભાગ્યશાળી!
દરેક વૈભવ મને આ ભવમાં મળી ગયો!

માતાનો હર્ષ વધવા લાગ્યો,ગર્ભના પ્રભાવથી કલ્પવૃક્ષો પ્રભાવશાળી બન્યા,
નદીના નીર વધ્યા,ચન્દ્રની ચાંદની વધી,સુરજનું તેજ વધ્યું,
પૃથ્વીના ધાન વધ્યા,પવનની ગતિ વધી,ફૂલોની સુગંધ વધી,
વાદળમાં વરસાદ બંધાયો,તડકો ઘટ્યો અને છાંયો વધ્યો,
તાપ ઘટ્યો અને ઠંડક વધી,

મંદ-મંદ ગતિએ સંચરતી માતાએ સમયની અવધી પૂરી કરી,
ચૈતરની ઘાણ રાત થઇ,ગ્રહો શ્રેષ્ઠ નક્ષત્રોમાં રહ્યા,
ચન્દ્ર ઉત્રાશ્ચ્રા નક્ષત્રમાં હતો,દિશાઓ પ્રસન્ન હતી,
પ્રજાજનો ખુશ હતા,પશુઓ નિર્ભય હતા,
ધરતી શ્વાસ લેતી હતી,પવન એકલો એકલો રમ્યા કરતો હતો,
 રંગોની છોળ ઉછળતી હતી, ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ હતી,
અને એવે વખતે મરૂદેવા માતાએ દુખ રહિત સુખ પૂર્વક,
આરોગ્ય પૂર્વક,આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો... જન્મ આપ્યો.... જન્મ આપ્યો...

દિક કુમારિકા આવી,સ્વયં ઇન્દ્ર મહારાજા પધાર્યા,
બાળ પ્રભુને મેરૂ પર્વત ઉપર લઇ ગયા,
અને દેવોએતો ધૂમ મચાવી,
પ્રભુ ને નવરાવવા હર્ષ ઘેલા બન્યા,રસ ઘેલા બન્યા,
પાતાળ કળશો જેવા મોટા કળશો બનાવ્યા,
સુગંધી જલ ભર્યું, અને
અચ્યુતેન્દ્ર એ બાળ ભગવાન ઋષભનો જન્માભિષેક કર્યો,
મેરૂ પર્વતના પગથીયા તો જળના પગથીયા બની ગયા,
વાજિંત્રો બોલી ઉઠ્યા,પર્વતો ડોલી ઉઠ્યા,
દૈવી સંગીતની મહેફિલ ઉઠી,

શોભા ન્યારી ન્યારી, શોભા ન્યારી...
શોભા ન્યારી છે જનમ કથા ની...

---------------------------------------------------------------------------------------------



શ્રી ઋષભ કથા (ભાગ દ્રિતીય) વિવાહ કલ્યાણક 


સુનંદા-સુમંગલા સાથે આદિનાથ પ્રભુનો વિવાહ 



દેવો સાથે રમતા રમતા પ્રભુએ બાલ્ય કાળ પસાર કર્યો,
પ્રભુ હવે યુવાન થયા, તેઓતો મોક્ષમાર્ગ ના સાધક હતા પણ લોક વ્યવહાર માટે અને ઇન્દ્રના કહેવાથી પ્રભુ લગ્ન માટે તૈયાર થયા.
દેવો ખુશ થયા,માતા-પિતા ખુશ થયા.
સુધર્મા સભા જેવો મોટો મંડપ રચાયો,
સુવર્ણ અને રજતની જોડીઓ બનાવાઈ,
શરણાઈના સુરો રેલાયા,
પ્રભુ મીંઢોળ બંધાવી વર બની શોભી રહ્યા હતા.
હાથમાં પાન અને સોપારી હતા,
સાથમાં સુનંદા અને સુમંગલા હતા,
ઋષભદેવ જેવા ભરથારને પામીને બાકી ની સ્ત્રીઓ સુનંદા અને સુમંગલાની ઈર્ષ્યા કરતી હતી,
પાનેતરમાં સજ્જ થયેલી સુનંદા અતિ આનંદમાં હતી,
મંગલ વસ્ત્રોથી તૈયાર થયેલી સુમંગલા અતિ મંગલ મંગલ દેખાતી હતી!
દેવોએ લાવેલા દિવ્ય વસ્ત્રોમાં જડેલા આભલા અને મઢેલા મોતીઓ પ્રભુની શોભા વધારતા હતા. સપ્તપદીના મંત્રો બોલતા હતા.
કુર્યાત સદા મંગલમનો ધ્વની પડઘાતો હતો અને એવે વખતે પ્રભુ નો હસ્ત મેળાપ થયો...

આ અવસર્પિણીના એ પ્રથમ લગ્ન હતા,
કરોડો વર્ષ પહેલા થયેલા એ લગ્નનો ધ્વની,
આજે હજુ એ જ પ્રમાણે ગુંજી રહ્યો છે....

વાગે શરણાઈ કેર સુર રે!

------------------------------------------------------------------


ભાગ તૃતીય (પ્રભુનો રાજ્યાભિષેક તથા દીક્ષા) 


પ્રભુનો રાજ્યાભિષેક

પ્રભુએ યુગલીક ધર્મનું નિવારણ કર્યું, યુગલીયાઓ ખુબ ભોળા હતા,
પણ કાળના પ્રભાવે કષાયો થવા લાગ્યા,
ધીરે ધીરે તેઓ નીતીને ઓળખવા લાગ્યા,
પરસ્પરનો સ્નેહ ઘટતો ગયો,
અને પિતા નાભી રાજાની આજ્ઞાથી પ્રભુ રાજા બનવા તૈયાર થયા,
ભોળા યુગલીયા ખુશ થયા,
રાજ્યાભિષેક કરવા કમળપત્ર લઇ જલ ભરવા ગયા,
એટલામાં જ ઇન્દ્રે આવી પ્રભુનો રાજ્યાભિષેક કરી દીધો,
યુગલીયા પાછા આવ્યા તો પ્રભુ દિવ્ય વસ્ત્રો અને અલંકારો પહેરી-
સુવર્ણના સિંહાસન પર બિરાજેલા હતા.

પ્રભુને જોતાની સાથે જ તેઓની આંખો સ્થિર થઇ ગયી,અને વિચારવા લાગ્યા,
હવે આ કમળપત્રમાં લાવેલું જળ પ્રભુના મસ્તક ઉપર તો ન જ નખાય,
આથી બાળક જેવા નિર્દોષ યુગલીયાઓએ પ્રભુનો મસ્તકાભિષેક કરવાને બદલે,
પ્રભુનો ચરણાભિષેક કરી દીધો, યુગલીકો વિનીત હતા,
આથી એ નગરી વિનીતાના નામે ઓળખાવા લાગી,
પ્રભુ રાજા બન્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં પસાર કર્યા,
પ્રજાનું પાલન કર્યું, સૌને સંસ્કાર આપ્યા,કળા શીખવી,જીવન જીવતા શીખવ્યું,
અને છેલ્લે લોકાંતિક દેવોએ આવીને વિનંતી કરી,
વૈરાગ્ય વાસિત પ્રભુ સાધનાના પંથે જવા તૈયાર થયા,

મરૂદેવા માની આંખમાં આંશુનું તળાવ ભર્યું છે,
રાજમહેલનું ફળિયું કરૂણ મંગલ કોલાહલવાળું બન્યું છે,
પ્રભુ વિદાય લેશે.
રાજ મહેલ છોડશે,
અંત:પુર છોડશે,
ગામ છોડશે,
નગર છોડશે,
સ્વજનો છોડશે,
પ્રજાજનો છોડશે,
સત્તા અને સંપતિ છોડશે,
વૈભવ છોડશે,
બંધનો છોડશે,
પ્રભુ ચાલ્યા જશે?  
આમ એકલા મૂકી દેશે?
પ્રભુના ચાલ્યા જવાની કલ્પના ધ્રુજાવી મુકે છે!

માતા આઘાતથી સ્તબ્ધ બની છે..
હજુ ગઈ કાલની જ વાત હોય એમ ઋષભને રાજતિલક કર્યું હતું,
અને આજે એ ત્રિભુવન તિલક બનવા જાય છે,
સુનંદા રડતી,સુમંગલા રડતી,
મરૂદેવા માતા રડતા,
ત્રણ-ત્રણ સ્ત્રીઓ એક ઋષભ માટે રડ્યા કરતી,ઝૂર્યા કરતી,ઝંખ્યા કરતી,
પણ પ્રભુએ સર્વસ્વ છોડી દીધું,


પ્રભુના હસ્તે વર્ષીદાન



વરસ લગી દાન આપ્યું,
છેલ્લે સુદર્શન શીબીકામાં બેસી સિદ્ધાર્થવન તરફ પ્રયાણ કર્યું,
પ્રભુ પ્રસન્ન હતા અને સ્વજનો ઉદાસ હતા,
પ્રભુની ડાબી તરફ ચાલતા ભરતની આંખો નહોતી રડતી.. હ્રદય રડતું હતું,
પ્રભુની જમણી તરફ ચાલતા બાહુબલીની આંખો નહોતી ભીંજાઈ...રોમ-રોમ ભીંજાઈ ગયા હતા,
પ્રભુએ સર્વનો ત્યાગ કર્યો અને સાવ્ત્થ યોગનું પચ્ચખાણ કર્યું,
સમ-સામ્રાજ્યમાં પ્રવેશ કર્યો,


ઇન્દ્ર મહારાજાની વિનંતીથી પ્રભુનો ચૌમુષ્ટિ લોચ


ઇન્દ્ર મહારાજાની વિંનતીથી ચઉ-મુષ્ટિ લોચ કર્યો,
દિવ્ય વાજિંત્રોથી સિદ્ધાર્થવન ગુંજી ઉઠ્યું,

અને પ્રભુએ ચૈતર વદી-૮ના શુભ દિવસે દીક્ષા લીધી,
પ્રથમ યતી બન્યા અને ગતિ અટકાવી દીધી,
આશિષની વર્ષા થઇ,સીવાસે પંથા નાશંતુ! 

-------------------------------------------------------------------------------


શ્રી ઋષભ કથા (ભાગ ચતુર્થ) પ્રભુનો વિહાર


પ્રભુનો નિત્ય વિહાર


ભગવાન ઋષભદેવ સાધુ બન્યા,સંત બન્યા,
અને બીજા ચાર હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી હતી,
પરમાત્માતો ત્યાગી હતા, ભવોભવના વૈરાગી હતા,તપસ્વી હતા,
પ્રભુ સાથે દીક્ષિત થયેલા રાજાઓ ક્ષુધા પરીસહને સહન ન કરી શક્યા,
અને એટલે જ પ્રભુથી છુટા પડી ગયા, ફળોને તોડીને ખાવા લાગ્યા,
પાંદડાઓના ચીર બનાવી પહેરવા લાગ્યા,
નદીનું વહેતું જળ પીવા લાગ્યા,
ઉતરણની શૈયા બનાવી સુવા લાગ્યા,
અને તેઓ તાપસ બની ગયા,

ત્રણ જગતના નાથતો એકલા એકલા વિહરવા લાગ્યા,
નમી અને વિનમી પ્રભુની સેવામાં રહ્યા,
પણ પ્રભુ મૌની હતા,ધ્યાન અને કાર્યોત્સર્ગમાં જ લીન રહેતા,
પ્રભુની સેવાથી નમી-વિનમીને સઘળી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઇ,


પ્રભુની સેવામાં નમી-વિનમી


પ્રભુને બધા જ વ્હાલા હતા,અને બધાને પ્રભુ વ્હાલા હતા,
બધા કહેતા પ્રભુ મ્હારા છે,
પંખીઓ મધુર કલરવ કરી કહેતા પ્રભુ મ્હારા છે,
પશુઓ પોતાની ભાષામાં કહેતા પ્રભુ મ્હારા છે,
ભમરાઓ ગુંજન કરી કહેતા પ્રભુ મ્હારા છે,
ઠંડી હવાની લહેરખીઓ પણ કહેતી પ્રભુ મ્હારા છે,

ઋષભ સંતના તો જ્યાં જ્યાં પગલા થતા,ત્યાં ભક્તો માટેતો વસંત ખીલતી,
ફૂલોના રંગ પણ પ્રભુને જોઇને લાલ થયા,ભક્તોતો પ્રભુને નીરખી-નીરખીને માલામાલ થયા,
પ્રભુ નિરીહ હતા,અપેક્ષા વિનાના હતા,
નિરપેક્ષ બની વિહાર કરતા પ્રભુએ આહાર અને પાણી વિનાના કેટલાય દિવસો પસાર કર્યાં,

--------------------------------------------------------------------------------



 ભાગ પંચમ (પ્રભુને ઇક્ષુરસથી પારણું)



શ્રેયાંસકુમાર દ્વારા પ્રભુને શેરડી રસનું પારણું


ઋષભ કથાના પંચમ ભાગ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે પ્રભુનો પારણા ઉત્સવ..
નિહાળો અને માણો..

સાધનાના પથ પર વિહાર કરતા કરતા પાદચારી પ્રભુ,
ગામે-ગામે નગરે-નગરે પારણા માટે પધારતા,
પ્રભુ ને શું જોઈએ છે એ લોકો ને ખબર નથી,
પ્રભુને હજી બધા રાજા જ માનતા હતા,
ભિક્ષા દાનની કોઈને ખબર નહોતી,
ભિક્ષા વિના પણ પરમાત્મા પ્રસન્ન રહેતા.
પારણા માટે બારણે આવીને પાછા જતા

લોકો કહેતા
નાથ! દિવ્ય વસ્ત્રો લ્યો!
દિવ્ય પુષ્પમાળા લ્યો!
દિવ્ય આભૂષણોથી કૃતાર્થ કરો,
વાજિંત્રો સ્વીકારો,
અપ્સરાઓ લઇ અમને સફળ કરો.
પણ પ્રભુને કશું જ ખપ નહોતો.
કરુણાથી ભીના-ભીના બનેલા પ્રભુ બહારથી કોરા-કોરા રહીને પાછા જતા,
ને આભમાં વાદળ ન હોવા છતાં લોકોની આંખમાં ચોમાસું બેસતું,
૪૦૦-૪૦૦ દિવસો વહી ગયા.
ફરતા ફરતા પ્રભુ હસ્તિનાપુર નગરમાં શ્રેયાંશ કુમારના બારણાંમાં પારણા માટે આવી ઉભા.

વૈશાખનો ધોમ ધખતો તાપ દજાડતો હતો,
બળ-બળતી બપોર આગ વરસાવતી હતી,
ઘટ-ઘટમાં ઘર-ઘરમાં રગ-રગમાં ઉની ઉની લૂ વાતી હતી.
છતાય પ્રભુ પ્રસન્ન હતા,ખુશ હતા,અદીન હતા,આનંદિત હતા,

શ્રેયાંશે પ્રભુને દીઠા,પ્રભુ મીઠા લાગ્યા,
શ્રેયાંશ કુમારને પ્રભુ સાથે નવ ભવની પ્રીતિ હતી,
જુગ-જુગ જુનો એ પ્રેમ જાગ્રત થયો,
શ્રેયાંશે ત્યારે જ કો`ક ખેડૂતે લાવી મુકેલા શેરડી રસના ઘડાથી પ્રભુને પારણું કરાવ્યું.

જય જયકાર થયો,દેવોએ વસુંધરા વરસાવી,
અહો દાનં,અહો દાનંની ઘોષણા થયી,
દિવ્ય-પુષ્પ વૃષ્ટિ થયી,
આનંદ આનંદ છવાઈ ગયો,
હરખના હિંડોળા બંધાયા,
સ્ત્રીઓએ મંગલ ગીતો ગાયા,
અને
ઋષભ પ્રભુ ચારેકોર છવાયા.

અવસર્પિણીનો એ પ્રથમ પારણાનો અવસર હતો,
ભિક્ષા દાનનો એ પ્રથમ ભવ્ય પ્રસંગ હતો,
દાન ધર્મનો એ પ્રથમ ભવ્ય ઉત્સવ હતો,


------------------------------------------------------------------------------


ભાગ છટ્ઠો (ઋષભદેવ પ્રભુની સાધના,વિહાર)


અષ્ટમહા પ્રાતીહાર્ય સહ પ્રભુનો વિહાર


પારણા બાદ ઋષભદેવ પ્રભુ સાવ એકલા અટુલા નિર્જન વનમાં વિહરવા લાગ્યા,
પ્રભુના જ્યાં જ્યાં પગલા પડતા એ ધરા ધન્ય બની જતી,
પ્રભુના આગમનથી વૃક્ષો ડોલવા લગતા,
પંખીઓ બોલવા લગતા,
પ્રભુ વિચારતા તો પંખીઓને હરતો-ફરતો સુરજ લાગતો,
કારણ
પ્રભુના દેહનું તેજ દૈદીપ્યમાન હતું,
પ્રભુ ફૂલ છોડ પાસેથી પસાર થતા તો ફૂલોની સુગંધ બમણી થઇ જતી,
દિશા-દિશામાં ઘનઘોર નિશામાં વાલમજી ઋષભ વનમાળી બનીને
ખબર અંતર પૂછવા આવ્યા છે એવું પવન કહેતો ફરતો,


સાધનામાં ધ્યાન મગ્ન ઋષભ પ્રભુ


શિયાળાની કડકડતી ઠંડી હોય કે,
ઉનાળાની બળબળતી ગરમી હોય કે,
ચોમાસાનો ધોધમાર વરસાદ હોય તો પ્રભુ દિન બન્યા વિના
સાધનામાં લીન બની રહેતા,
તેઓને જાણે અંધાર કે ઉજાસની ખબર નથી,
દિવસ કે રાતની ખબર નથી,
સવાર કે સાંજની ખબર નથી,
ઠંડી કે ગરમીની ખબર નથી,
ભૂખ કે તરસની ખબર નથી,
સુખ કે દુ:ખની ખબર નથી,
રાગ કે દ્રેષની ખબર નથી,
દુર કે નજીકની ખબર નથી,

બસ માત્ર સાધના,સાધના અને સાધનામાં પ્રભુ તલ્લીન બન્યા,
ચાલો..ચાલો એ ઋષભની સાધના કાનથી નિહાળીએ

--------------------------------------------------------------------------------------



ભાગ સપ્તમો (ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ)


પ્રભુની દેશના


નાનું બાળક જેમ એક-એક ડગલું ભરે એમ પ્રભુએ એક-એક ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું,
પ્રભુ નિર્મોહી બન્યા,
નિર્મમ બન્યા,
દેહ પ્રત્યે પણ મમતા વિનાના થયા,
સમતાના સાગર બન્યા,

પ્રભુના શરીરમાં એક પણ રોગ નથી
કારણ
પ્રભુ રાગ વિનાના બન્યા છે,

પ્રભુના આત્મામાં એક પણ દોષ નથી
કારણ
પ્રભુ દ્રેષ વિનાના બન્યા છે,

પ્રભુના રોમ-રોમમાં સ્હેજ પણ ક્રોધ વગેરે નથી,
કારણ
પ્રભુ ક્ષય વિનાના બન્યા છે,

એક પછી એક શુક્લ ધ્યાનમાં પરમ વિભૂતિ લીન થતા ગયા,
કર્મોના આવરણને દુર કર્યા,અને ઉત્તમોત્તમ અનંત કાલ સુધી રહેનારું,
ભૂત-ભવિષ્ય અને વર્તમાનના વિષયો જાણે પ્રભુના હાથમાં જ હોય,
તેવું દેખાડનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.

એ દિવસે દેવાધિદેવ કેવલજ્ઞાન પામ્યા,
એ ફાગણ વદી અગિયારસ (૧૧)નો દિવસ પણ ધન્ય બન્યો,
પ્રભુને કેવળજ્ઞાન થયું એટલે દિશાઓ અતિ પ્રસન્ન થઇ,
વાયરો સુખે-સુખે વહેવા લાગ્યો,
તારકોને સુખ થયું,
તિર્યંચોનું દુ:ખ ગયું,
દેવો નાચ-ગાન કરવા લાગ્યા,
ઇન્દ્રોના સિંહાસન ડોલ્યા,
ફૂલો મહેંકી ઉઠ્યા,
ત્રણે ભુવનમાં જ્યોતિ થઇ,
સુરજ વધુ પ્રકાશવા લાગ્યો,
મિથ્યાત્વનું અંધારું દુર થયું,
મોહનું પુર ઓસરી ગયું,


દેવો દ્વારા કરાયેલ સમોવસરણની રચના


હવે પ્રભુ ત્રિભુવન રાજા બન્યા,
અઢાર કોડા-કોડી સાગરોપમ બાદ ધર્મની સ્થાપના કરી,
કેવળી બનીને દેશના આપવા લાગ્યા,
પ્રભુની વાણી શિયાળામાં હુંફ આપે છે,અને
ઉનાળામાં ઠંડક આપે છે,
આવો,આવો સમોવસરણમાં બેઠેલા નાથની વાણીનું ગાન સાંભળીયે....


-------------------------------------------------------------------------------------
 

ભાગ અષ્ટમો(અંતિમ) (ઋષભદેવ પ્રભુનું નિર્વાણ)

પ્રભુનું નિર્વાણ


હજારો વર્ષો સુધી અનેક જીવોને દેશનાથી પ્રતિબોધ કરતા કરતા,
કરુણા સાગર પરમાત્મા ઋષભદેવજીના ચોર્યાસી લાખ પૂર્વ વર્ષ વીતી ગયા,
મહા વદી-૧૩ના દિવસે શીવગતી પામ્યા,યોગ નિરોધ કર્યો,
પરમ જિનેશ્વરના મનુષ્યપણાંનું આયુષ્ય પૂરું થયું,

હવે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી,
રસ્તો એનો એ જ છે... બસ... પ્રભુના ચરણ નથી,
રાજીવલોચન પરમાત્મા ચાલ્યા ગયા,
સિદ્ધ થયા, દુર-સુદુર છેક ક્ષિતિજને પેલે પાર
દેહથી ત્યાં જઈ શકાતું નથી,એવી એ ભોમકા છે,

પ્રભુના મોટા દીકરા ભરતજીને ખુબ આઘાત લાગ્યો,
આઘાતમાં ને આઘાતમાં હેબતાઈ ગયા,
પિતા ઋષભજીના ચાલ્યા જવાથી ચક્કર-ચક્કર થઈને એ ઢળી પડ્યા,
એમની આંખમાંથઈ આંશુ નીકળતા નથી,
ત્યારે ઇન્દ્ર મહારાજાએ પોંક મૂકી..
એ વખતે સહુને ખ્યાલ આવ્યો કે આને રૂદન કહેવાય,
અને એ વખતે ભરત રાજા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા,
પ્રભુના પગલા પડી રહ્યા અને ચરણો વહી ગયા,
પ્રભુ ચાલ્યા ગયા અને સ્મરણો રહી ગયા..
સુરજ જેવા પ્રભુ અસ્ત થયા... અને કિરણો પણ વહી ગયા,


અષ્ટાપદ પર્વત (આદિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ)



પ્રભુની એક-એક વાત યાદ આવે છે,
પાણીમાં જોઈએતો પ્રભુનું પ્રતિબિંબ દેખાય,
રેતીમાં આંગળીઓ ફેરવીએતો પ્રભુનું ચિત્ર દોરાઈ જાય,
હર ચીજમાં પ્રભુ જ દેખાવા લાગ્યા,

દુનિયામાં એક વ્યક્તિના ચાલ્યા જવાથી કેટ-કેટલું બદલાઈ જતું હોય છે..
ભગવાનના ચાલ્યા જવાથી  દિવસ સુરજ વિનાનો બની ગયો,
રાત ચંદ્ર વિનાની બની ગયી,
સંધ્યાના રંગો વિખરાઈ ગયા,
પ્રભુ સિદ્ધ થયા,
બુદ્ધ થયા,
શિવગામી બન્યા,
મોક્ષગામી બન્યા,
પરમ પદ પામ્યા,
પંચમ પદ પામ્યા,
નિર્વાણ પામ્યા,

દૂધમાં સાકર ભળે એમ સિદ્ધમાં ભળી ગયા,
સાગરમાં નદીઓ સમાય એમ સિદ્ધ લોકમાં સમાઈ ગયા,
અંધારામાં મૂકીને અજવાળામાં ચાલ્યા ગયા,

આવજો એટલું કહેવા પણ ન રોકાયા,

પ્રથમ તીર્થેશ્વર,
પ્રથમ રાજેશ્વર,
પ્રથમ મુનીશ્વર,
જગદીશ્વર,
પરમેશ્વર,
સિદ્ધિના શિખરે જઈ ચડ્યા,
દુર-દુર.......... દુર-દુર............




-------------------------------------------------------------------------



जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकार Jain Dharma Jain Tirthankar

जैन धर्म एवं जैन धर्म के चौबीस तीर्थंकर

जैन धर्म (Jain Religion)
 जो 'जिन' के अनुयायी हों उन्हें 'जैन' कहते हैं । 'जिन' शब्द बना है 'जि' धातु से। 'जि' माने-जीतना। 'जिन' माने जीतने वाला। जिन्होंने अपने मन को जीत लिया, अपनी वाणी को जीत लिया और अपनी काया को जीत लिया, वे हैं 'जिन'। जैन धर्म अर्थात 'जिन' भगवान्‌ का धर्म।
व्यक्ति जाति या धर्म से नहीं अपितु, आचरण एवं व्यवहार से जैन कहलाता है। जैन स्वयं को अनर्थ हिंसा से बचाता है। जैन सदा सत्य का समर्थन करता है। जैन न्याय के मूल्य को समझता है। जैन संस्कृति और संस्कारों को जीता है। जैन भाग्य को पुरुषार्थ में बदल देता है। जैन अनाग्रही और अल्प परिग्रही होता है। जैन पर्यावरण सुरक्षा में जागरुक रहता है। जैन त्याग-प्रत्याख्यान में विश्वास रखता है। जैन खुद को ही सुख-दःख का कर्ता मानता है।  
जैन धर्म के चौबीस तीर्थंकर
 
क्र
तीर्थंकार
जन्म नगरी
जन्म नक्षत्र
माता का नाम
पिता का नाम
वैराग्य वृक्ष
चिह्न
1
ऋषभदेवजी
अयोध्या
उत्तराषाढ़ा
मरूदेवी
नाभिराजा
वट वृक्ष
बैल
2
अजितनाथजी
अयोध्या
रोहिणी
विजया
जितशत्रु
सर्पपर्ण वृक्ष
हाथी
3
सम्भवनाथजी
श्रावस्ती
पूर्वाषाढ़ा
सेना
जितारी
शाल वृक्ष
घोड़ा
4
अभिनन्दनजी
अयोध्या
पुनर्वसु
सिद्धार्था
संवर
देवदार वृक्ष
बन्दर
5
सुमतिनाथजी
अयोध्या
मद्या
सुमंगला
मेधप्रय
प्रियंगु वृक्ष
चकवा
6
पद्मप्रभुजी
कौशाम्बीपुरी
चित्रा
सुसीमा
धरण
प्रियंगु वृक्ष
कमल
7
सुपार्श्वनाथजी
काशीनगरी
विशाखा
पृथ्वी
सुप्रतिष्ठ
शिरीष वृक्ष
साथिया
8
चन्द्रप्रभुजी
चंद्रपुरी
अनुराधा
लक्ष्मण
महासेन
नाग वृक्ष
चन्द्रमा
9
पुष्पदन्तजी
काकन्दी
मूल
रामा
सुग्रीव
साल वृक्ष
मगर
10
शीतलनाथजी
भद्रिकापुरी
पूर्वाषाढ़ा
सुनन्दा
दृढ़रथ
प्लक्ष वृक्ष
कल्पवृक्ष
11
श्रेयान्सनाथजी
सिंहपुरी
वण
विष्णु
विष्णुराज
तेंदुका वृक्ष
गेंडा
12
वासुपुज्यजी
चम्पापुरी
शतभिषा
जपा
वासुपुज्य
पाटला वृक्ष
भैंसा
13
विमलनाथजी
काम्पिल्य
उत्तराभाद्रपद
शमी
कृतवर्मा
जम्बू वृक्ष
शूकर
14
अनन्तनाथजी
विनीता
रेवती
सूर्वशया
सिंहसेन
पीपल वृक्ष
सेही
15
धर्मनाथजी
रत्नपुरी
पुष्य
सुव्रता
भानुराजा
दधिपर्ण वृक्ष
वज्रदण्ड
16
शांतिनाथजी
हस्तिनापुर
भरणी
ऐराणी
विश्वसेन
नन्द वृक्ष
हिरण
17
कुन्थुनाथजी
हस्तिनापुर
कृत्तिका
श्रीदेवी
सूर्य
तिलक वृक्ष
बकरा
18
अरहनाथजी
हस्तिनापुर
रोहिणी
मिया
सुदर्शन
आम्र वृक्ष
मछली
19
मल्लिनाथजी
मिथिला
अश्विनी
रक्षिता
कुम्प
कुम्पअशोक वृक्ष
कलश
20
मुनिसुव्रतनाथजी
कुशाक्रनगर
श्रवण
पद्मावती
सुमित्र
चम्पक वृक्ष
कछुवा
21
नमिनाथजी
मिथिला
अश्विनी
वप्रा
विजय
वकुल वृक्ष
नीलकमल
22
नेमिनाथजी
शोरिपुर
चित्रा
शिवा
समुद्रविजय
मेषश्रृंग वृक्ष
शंख
23
पार्श्र्वनाथजी
वाराणसी
विशाखा
वामादेवी
अश्वसेन
घव वृक्ष
सर्प
24
महावीरजी
कुंडलपुर
उत्तराफाल्गुनी
त्रिशाला
(
प्रियकारिणी)

सिद्धार्थ
साल वृक्ष
सिंह